રાષ્ટ્રીય

જાન્યુઆરી 16, 2025 8:24 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 8:24 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે સંરક્ષણ સહયોગ મુદ્દે ચર્ચા કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે બ્રિટનના સંરક્ષણ સચિવ જોન હીલી સાથે ટેલિફોન પર વાતચીત કરી.બંને મંત્રીઓએ સાંપ્રત સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન અને જેટ એન્જિન જેવા વિશિષ્ટ સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રોમાં...

જાન્યુઆરી 16, 2025 8:19 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 8:19 પી એમ(PM)

views 4

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે, સરકાર નાગરિકોની માર્ગ સલામતી માટે પ્રતિબધ્ધ છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્ગ સલામતી પરના બીજા રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા,ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં લગભગ 66 ટકા મૃત્યુ 18-45 વર્ષની વય જૂથમાં થાય છે. તેમણે પુનરોચ્ચાર કર્યો ક...

જાન્યુઆરી 16, 2025 2:46 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:46 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે.આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800પર મોકલી શકે છે.શ્રોતાઓ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો માય જ...

જાન્યુઆરી 16, 2025 2:44 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:44 પી એમ(PM)

views 6

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંસ્કૃતિ કા મહાકુંભ’નો પ્રારંભ થશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંસ્કૃતિ કા મહાકુંભ’નો પ્રારંભ થશે. તે અંતર્ગત પ્રખ્યાત કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓથી ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા દર્શાવવામાં આવશે. મુખ્ય મંચ ગંગાપંડાલ ખાતે યોજાનારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રખ્યાત ગાયક શંકર મહાદેવનની વિશેષ પ્રસ્તુ...

જાન્યુઆરી 16, 2025 2:39 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:39 પી એમ(PM)

views 6

અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો

અમેરિકાએ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સહિત ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે.અન્ય 2 કંપનીઓમાં ઇન્ડિયન રેર અર્થ્સ અને ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર સામેલ છે.અમેરિકાની ઉદ્યોગ અને સલામતી કચેરીએ જણાવ્યું કે, શીતયુદ્ધ દરમિયાન લગાવાયેલો આ પ્રતિબંધ અમેરિકાની વિદેશ નીતિ લક્ષ્યાંકોને ...

જાન્યુઆરી 16, 2025 2:37 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:37 પી એમ(PM)

views 2

પૅટ્રૉલિયમ નિકાસકાર દેશના સંગઠન-ઑપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માગમાં પ્રતિદિન 14લાખ 30હજાર બૅરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું

પૅટ્રૉલિયમ નિકાસકાર દેશના સંગઠન-ઑપેકે વર્ષ 2026માં તેલની વૈશ્વિક માગમાં પ્રતિદિન 14 લાખ 30 હજાર બૅરલ વૃદ્ધિનું અનુમાન લગાવ્યું છે.સંગઠને આ વર્ષે તેલની વૈશ્વિક માગમાં 14 લાખ 50 હજાર બૅરલ પ્રતિદિનની વૃદ્ધિનું અનુમાન યથાવત્ રાખ્યું છે.ઑપેકે એક અહેવાલમાં જણાવ્યું કે, આવતા વર્ષ માટેનું અનુમાન ઍશિયા અને અ...

જાન્યુઆરી 16, 2025 2:35 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:35 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. અનંત અનાદી વડનગરના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં...

જાન્યુઆરી 16, 2025 2:30 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:30 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું,દેશના યુવાનો ઉદ્યોગ સાહસિક બને તે માટે સરકાર નવીનતા અને ઈન્ક્યૂબૅશન કેન્દ્રો વધારી રહી છે

સમગ્ર દેશ આજે સ્ટાર્ટ-અપ ઇન્ડિયાની નવમી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે, સરકારે દેશમાં સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. આ પરિવર્તનલક્ષી પહેલના કારણે ગત નવ વર્ષમાં અસંખ્ય યુવાનો સશક્ત થયા છે અને તેમના નવા વિચારોને સફળ સ્ટાર્ટ-અપમાં ...

જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM)

views 7

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો, ઘાયલ સૈફઅલી લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ગત મોડી રાતના હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ગત મોડી રાતના એક હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફઅલી ખાન ઉપર તીક્ષ્ણ હ...

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 2...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.