રાષ્ટ્રીય

જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:49 પી એમ(PM)

views 4

લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દેશનાં લોકોની મહત્વાકાંક્ષાઓને કારણે ભારતનાં ઓટોમોબાઇલ ક્ષેત્રમાં અભૂતપુર્વ પરિવર્તન આવ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે છ દિવસનાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો-2025નું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત તેની નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક ...

જાન્યુઆરી 17, 2025 7:47 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:47 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024ના રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર એનાયત કર્યા હતા. વિશ્વ ચેસ વિજેતા ડી. ગુકેશ, પેરિસ ઑલિમ્પિક્સમાં 2 ચંદ્રક જીતનારાં મનુ ભાકર, પુરુષ હૉકી ટીમના સુકાની હરમનપ્રીત સિંહ અને પેરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ ચંદ્રક જીતનારા પ્રવિણ કુમારને પ્રતિષ...

જાન્યુઆરી 17, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:45 પી એમ(PM)

views 4

રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા

રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા છે અને હજુ 16 નાગરિકો ગુમ છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, કેરળનાં બિનિલ બાબુનું મૃત્યુ કમનસીબ છે. તેમણે જણાવ્યું કે, ઇજાગ્રસ્ત અન્ય ભારતીય નાગરિ...

જાન્યુઆરી 17, 2025 7:44 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:44 પી એમ(PM)

views 7

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂરી થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા આજે પૂરી થઈ ગઈ છે. એક હજારથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે છેલ્લા દિવસે, ભાજપના શિખા રાય અને નીરજ બસોયાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી છે. આમ આદમી પાર્ટીના અવધ ઓઝા, રાખી બિડલન અને બંદના કુમારી સહિત અન્યોએ પોતાની ઉમેદવારી નોંધાવી હ...

જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM)

views 4

મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે

મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. સરકારે 29મી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં યોજાનારા મૌની અમાસના અમૃત સ્નાન માટે તૈયારીઓ પૂર્ણ કરી રહી છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ,મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને DGP પ્રશાંત કુમારે ગઈકાલે મહાકુંભ વિસ્તારની મુ...

જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 હજારથી વધુ ગામડાંઓમાં સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. આ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી સર્વેક્ષણ દ્વારા ઘરોનાં અધિકારનો રેકોર્ડ પૂરો પાડીને ગ્રામીણ ભારતનાં આર્થિ...

જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોનું કાર્ય સમય જતાં વધુ જટિલ બની રહ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં, નૌકાદળના કાર્યક્રમને સંબોધિત કર...

જાન્યુઆરી 17, 2025 6:36 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:36 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે મધ્યપ્રદેશમાં ત્રણ નવા ગુના કાયદાના અમલીકરણની પ્રશંસા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે મધ્યપ્રદેશમાં ત્રણ નવા ગુના કાયદાના અમલીકરણની પ્રશંસા કરી હતી. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી મોહન યાદવનાં વડપણ હેઠળનાં પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી.

જાન્યુઆરી 17, 2025 6:34 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:34 પી એમ(PM)

views 1

પૂણે-નાશિક હાઇવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિનિ વેન અનેબસ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ

પૂણે-નાશિક હાઇવે પર નારાયણગાંવ પાસે ટેમ્પો, મિનિ વેન અનેબસ વચ્ચેનાં માર્ગ અકસ્માતમાં નવ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. નારાયણગાંવ તરફ જઈરહેલી મિનિ વેનને પાછળથી આવી રહેલા ટેમ્પોએ ટક્કર મારતાં આગળ ઊભેલી ખાલી બસ સાથેઅથડાતાં આ અકસ્માત સર્જાયો હતો એમ પૂણે ગ્રામીણના પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટ પંકજદેશમુખે જણાવ્યું ...

જાન્યુઆરી 17, 2025 2:24 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:24 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 19 જાન્યુઆરીએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે. માસિક રૅડિયો કાર્યક્રમની આ 118મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્યો ટૉલ ફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકે છે. શ્રોતાઓ નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા તો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.