રાષ્ટ્રીય

નવેમ્બર 13, 2025 1:50 પી એમ(PM) નવેમ્બર 13, 2025 1:50 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે, સરળ વ્યાપારિક કામગીરી સુનિશ્ચિત કરશે અને ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ...

નવેમ્બર 13, 2025 1:49 પી એમ(PM) નવેમ્બર 13, 2025 1:49 પી એમ(PM)

views 9

બોત્સ્વાના આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે.

બોત્સ્વાના આજે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ભારતને સ્થાનાંતરણ માટે ચિત્તા સોંપશે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના બોત્સ્વાના સમકક્ષ ડુમા બોકો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોના અંતે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.

નવેમ્બર 13, 2025 1:48 પી એમ(PM) નવેમ્બર 13, 2025 1:48 પી એમ(PM)

views 21

બિહારમાં વિધાનસભા ચૂંટણીની આવતીકાલે યોજાનારી મતગણતરીની તૈયારીઓ પૂર્ણ.

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે થશે. બિહારના 38 જિલ્લાઓમાં 46 મત ગણતરી કેન્દ્રો પર મત ગણતરી કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM), જેમાં તમામ ઉમેદવારોનું ચૂંટણી નસીબ સીલ કરવામાં આવ્યું છે, તેને સ્ટ્રોંગ રૂમમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ...

નવેમ્બર 13, 2025 1:47 પી એમ(PM) નવેમ્બર 13, 2025 1:47 પી એમ(PM)

views 6

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પરાળી બાળવા અંગે હાલની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા સરકારને પરાળી બાળવા અંગે હાલની સ્થિતિનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.મુખ્ય ન્યાયમુર્તિ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે રાજ્યોને અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપતા કહ્યું કે અદાલત આગામી અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણના મુદ્...

નવેમ્બર 13, 2025 9:40 એ એમ (AM) નવેમ્બર 13, 2025 9:40 એ એમ (AM)

views 13

લિબિયાના દરિયાકાંઠે શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 42 લોકોના મોત થયા હોવાની આશંકા

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ જણાવ્યું કે લિબિયાના દરિયાકાંઠે 49 સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 42 લોકોના મોત થયા હોવાની આશંકા છે.એક નિવેદનમાં, IOM એ જણાવ્યું કે લિબિયાના દરિયાકાંઠાના શહેર ઝુવારાથી રવાના થયેલા બોટ પલટી ગયા બાદ લિબિયન અધિકારીઓએ 8 નવેમ્બરના રોજ અ...

નવેમ્બર 13, 2025 9:39 એ એમ (AM) નવેમ્બર 13, 2025 9:39 એ એમ (AM)

views 18

ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત બાદ સલામતીની ચિંતાઓને કારણે હાલમાં પાકિસ્તાનમાં 3 મેચની ODI શ્રેણી માટે રહેલા અનેક શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે. તેના જવાબમાં, શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ ...

નવેમ્બર 13, 2025 9:37 એ એમ (AM) નવેમ્બર 13, 2025 9:37 એ એમ (AM)

views 16

છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો

છેલ્લા દાયકામાં ભારતમાં ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો થયો છે, જે વૈશ્વિક સરેરાશ 12 ટકા કરતા લગભગ બમણો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વૈશ્વિક ટીબી અહેવાલ 2025 મુજબ, દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યા 2015માં પ્રતિ લાખ વસતિમાં 237 હતી, તે ઘટીને 2024માં પ્રતિ લાખ 187 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભા...

નવેમ્બર 13, 2025 9:36 એ એમ (AM) નવેમ્બર 13, 2025 9:36 એ એમ (AM)

views 10

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડાના નાયગ્રામાં G7 વિદેશ મંત્રીઓની બેઠક “ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજો પર આઉટરીચ સત્ર” માં ભાગ લીધો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડાના નાયગ્રામાં G7 વિદેશ મંત્રીઓની બેઠક "ઊર્જા સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજો પર આઉટરીચ સત્ર" માં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન, ડૉ. જયશંકરે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને બંને મુદ્દાઓ પર નિર્ભરતા ઘટાડવા, આગાહીને મજબૂત કરવા અને સ્થિતિસ્થાપકતા બનાવવા માટેની જરૂરિયાત વિશે ...

નવેમ્બર 13, 2025 9:34 એ એમ (AM) નવેમ્બર 13, 2025 9:34 એ એમ (AM)

views 16

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને બંધારણ 130મો સુધારા ખરડો, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા ખરડો 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા ખરડો, 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. 31 સભ્યોની સમિતિમાં ભાજપના 15 સાંસદ, NDAના સાથી પક્ષોના 11, વિપક્ષના ચાર અન...

નવેમ્બર 13, 2025 9:21 એ એમ (AM) નવેમ્બર 13, 2025 9:21 એ એમ (AM)

views 18

કેન્દ્રીય મંત્રીમંડળે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની આતંકી ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો છે. નિર્દોષ જીવ ગુમાવનારા લોકોના માનમાં મંત્રીમંડળે બે મિનિટનું મૌન પાળ્યું. મંત્રીમંડળે રાષ્ટ્રીય સુરક્ષા અને દરેક નાગરિકની સલામતી પ્રત્યેની તેની સ્થાયી પ્રતિબદ્ધતા સાથે સુસં...