ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2025 9:52 એ એમ (AM)

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરા...

ઓગસ્ટ 7, 2025 9:38 એ એમ (AM)

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું છે. ...

ઓગસ્ટ 7, 2025 9:36 એ એમ (AM)

ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી

ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પં...

ઓગસ્ટ 7, 2025 9:29 એ એમ (AM)

ઉત્તરાખંડમાં નાગરિકોને બાચવવા માટે રાહત અને બચાવકાગીરી પૂરજોશમાં

ઉત્તરાખંડના ધરાલી સહીતના વિસ્તારોમાં કુદરતી આપત્તિને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં બચા...

ઓગસ્ટ 7, 2025 9:28 એ એમ (AM)

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભર...

ઓગસ્ટ 7, 2025 9:17 એ એમ (AM)

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 11મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કાપડ મંત્રાલય દ્વાર...

ઓગસ્ટ 7, 2025 9:16 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ PUSA ખાતે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્...

ઓગસ્ટ 6, 2025 8:16 પી એમ(PM)

ઉત્તરાખંડના ધરાલીમાં કેન્દ્ર અને રાજ્યની સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ-અત્યાર સુધી 190 લોકોને બચાવાયા

ભારતીય સેનાએ જણાવ્યું, ઉત્તરકાશીના ધારલીમાં વાદળ ફાટવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર-JCO અને 8 જવાન હજુ પણ ગુમ છે. સેનાએ ...

ઓગસ્ટ 6, 2025 8:12 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિ...

ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અત્યંત આધુનિક સુવિધાથી સજજ કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું છે.કર્તવ્...

1 45 46 47 48 49 704

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.