નવેમ્બર 13, 2025 1:50 પી એમ(PM) નવેમ્બર 13, 2025 1:50 પી એમ(PM)
20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂર કરેલી નિકાસકારો માટેની ક્રેડિટ ગેરંટી યોજના વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે, સરળ વ્યાપારિક કામગીરી સુનિશ્ચિત કરશે અને ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા ...