ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 8, 2025 7:43 એ એમ (AM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે...

ઓગસ્ટ 7, 2025 8:02 પી એમ(PM)

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સાથે મુલાકાત કરી

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે મોસ્કોમાં રશિયન સુરક્ષા પરિષદના વડા સેરગેઈ શોઇગુ સાથે મુલાકાત કરી. શ્...

ઓગસ્ટ 7, 2025 8:00 પી એમ(PM)

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી મ...

ઓગસ્ટ 7, 2025 7:59 પી એમ(PM)

બિહારમાં યોજાયેલી ખાસ સધન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

બિહારમાં યોજાયેલી ખાસ સઘન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા થયેલા હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાન...

ઓગસ્ટ 7, 2025 7:56 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ....

ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM)

તપાસ સમિતિના અહેવાલને પડકારતી ન્યાયાધીશ યશવંત વર્માએ કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી

સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. અરજીમાં, તેમણે ત્રણ સભ્યોની આંતરિક તપાસ સમિતિના તારણ...

ઓગસ્ટ 7, 2025 1:45 પી એમ(PM)

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર વચ્ચે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત ...

ઓગસ્ટ 7, 2025 1:42 પી એમ(PM)

નવમી સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થયુ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદ...

ઓગસ્ટ 7, 2025 1:41 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં ...

ઓગસ્ટ 7, 2025 9:57 એ એમ (AM)

ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં : કેરળ મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયા

તિરુવનંતપુરમમાં, કેરળના મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયાને જણાવ્યું છે કે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દં...

1 44 45 46 47 48 704

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.