રાષ્ટ્રીય

ડિસેમ્બર 25, 2025 8:09 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનઉમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ પ્રસંગે લખનઉની મુલાકાત લેશે. બપોરે અઢી વાગ્યે પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. સ્વતંત્ર ભારતના મહાનવ્યક્તિઓના ગૌરવશાળી વારસાને સન્મ...

ડિસેમ્બર 25, 2025 8:06 એ એમ (AM)

views 24

ભગવાન ઈસુના જન્મ દિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

ભગવાન ઈસુના જન્મ દિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લોકો પોતાના ઘરોને નાતાલના વૃક્ષો અને અન્ય સજાવટથી શણગારે છે અને એકબીજાને ભેટ- સોંગાદો આપે છે. વેટિકન સિટીમાં પોપ લીઓ ચૌદમાં વિશ્વના સ...

ડિસેમ્બર 24, 2025 8:05 પી એમ(PM)

views 4

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકારે કૃષિ અને ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, કેન્દ્ર સરકારે કૃષિ અને ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. આજે પંચકુલામાં KRIBHCO દ્વારા આયોજિત મેગા સહકારી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં કૃષિ બજેટ વધારીને એક લાખ 27 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે,...

ડિસેમ્બર 24, 2025 8:04 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રીમંડળે 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રોના વિસ્તરણને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે 12 હજાર 15 કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મેટ્રોના તબક્કા 5A ને મંજૂરી આપી છે. મંત્રીમંડળની બેઠક બાદ નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, આ તબક્કા હેઠળ, ત્રણ મેટ્રો કોરિડોર - આર કે આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ, એરોસિટીથી એરપોર્ટ ટ...

ડિસેમ્બર 24, 2025 8:03 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, કેટલાક રાજકીય પક્ષો અરવલ્લી પર્વતો પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, કેટલાક રાજકીય પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, અરવલ્લી પર્વતો પર સર્વોચ્ચ અદાલતના ચુકાદા અંગે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આકાશવાણી સમાચાર સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, શ્રી યાદવે ઉમેર્યું હતું કે નાગરિકો વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવ...

ડિસેમ્બર 24, 2025 1:43 પી એમ(PM)

views 8

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આજે યુએસ અવકાશયાન બ્લુબર્ડ બ્લોક-2 ને લઈને LVM3-M6 ના સફળ પ્રક્ષેપણ પર ટીમ ISRO ને શુભેચ્છા પાઠવી

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને આજે યુએસ અવકાશયાન બ્લુબર્ડ બ્લોક-2 ને લઈને LVM3-M6 ના સફળ પ્રક્ષેપણ પર ટીમ ISRO ને શુભેચ્છા પાઠવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી રાધાકૃષ્ણને અવકાશ ટેકનોલોજીમાં દેશની આગેવાની, ભારે-ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવા અને વૈશ્વિક વ્યાપારી પ્રક્ષેપણ બજારમાં વિસ્તરણની ભૂમિ...

ડિસેમ્બર 24, 2025 1:43 પી એમ(PM)

views 4

હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશને દિલ્હીની આસપાસના છ થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણદર્શક નોટિસ પાઠવી

પ્રદૂષણને રોકવાના પ્રયાસમાં, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) અને સંલગ્ન વિસ્તારોમાં હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM) એ દિલ્હીના 300 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા છ થર્મલ પાવર પ્લાન્ટ્સને કારણદર્શક નોટિસ ફટકારી છે. પર્યાવરણ નિયમો, 2023 હેઠળ સૂચિત બાયોમાસ કો-ફાયરિંગ ધોરણોનું પાલન ન કરવા બદલ આ નોટિસ જ...

ડિસેમ્બર 24, 2025 1:42 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું વિકસિત ભારત: જી રામજી યોજના હેઠળ કેન્દ્રનું યોગદાન વધારીને 95 હજાર કરોડ રૂપિયા કરાયું

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વિકાસ ભારત: ગ્રામ યોજના હેઠળ કેન્દ્રનું યોગદાન ૮૬ હજાર કરોડ રૂપિયાથી વધારીને લગભગ ૯૫ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ગ્રામીણ રોજગાર માટે સરકારના સતત અને વિસ્તૃત સમર્થનને પ્રકાશિત કરે છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખમ...

ડિસેમ્બર 24, 2025 1:39 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે.. આ ઉદઘાટન સાથે જ શ્રી મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને સંમાન આપશે.. રાષ્ટ્ર પ્રેરણા સ્થળને એક સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય સ્મારક અને સ્થાયી રાષ્ટ્રીય મહત્વના પ્રેર...

ડિસેમ્બર 24, 2025 1:39 પી એમ(PM)

views 8

ઇસરોએ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું… ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ યુનાઇટેડ સ્ટેટ્સના AST સ્પેસમોબાઇલ દ્વારા બનાવવામાં આવેલ બ્લુબર્ડ બ્લોક-2 સંચાર સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. આ ઉપગ્રહ આજે સવારે 8:55 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રસંગે બોલતા, ઇસરોના અધ્યક્ષ વી. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.