રાષ્ટ્રીય

નવેમ્બર 16, 2025 9:10 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:10 એ એમ (AM)

views 17

રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સાથી પક્ષોના નેતાઓએ બિહારમાં સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી

બિહાર વિધાનસભા ચૂંટણીના સમાપન પછી, નવી સરકારની રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ગઇકાલે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના-રામ વિલાસ પાસવાને જનતા દળ-યુનાઈટેડના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. બાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી સાથે અનેક...

નવેમ્બર 15, 2025 7:59 પી એમ(PM) નવેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો. શ્રી મોદીએ નવ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચે...

નવેમ્બર 15, 2025 7:57 પી એમ(PM) નવેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

views 11

NIAએ દિલ્હીમાં થયેલા વિસ્ફોટ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – NIAએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી છે. NIAએ ગઈકાલે સાંજે ઉત્તર દિનાજપૂર જિલ્લાના ઈસ્લામપુર ગામમાંથી નૂર આલમની અટકાયત કરી છે. નૂર આલમ ઉત્તર દિનાજપૂર જિલ્લાનો સ્થાનિક હોવાનું જણાયું છે અને તે ફરિદાબાદમાં આવેલી અલ-ફલાહ વ...

નવેમ્બર 15, 2025 3:12 પી એમ(PM) નવેમ્બર 15, 2025 3:12 પી એમ(PM)

views 13

જમ્મુ કાશ્મીરના નૌગામમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત અને 32 જેટલા ઇજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર વિભાગ બાબતોના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 27 પોલીસકર્મીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઇજાગ્રસ્ત ...

નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM) નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પિડ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા – દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા પહોંચ્યા, જ્યાં તેમણે દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પહેલા સવારે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંત્રોલી ખાતે હાઇ-સ્પ...

નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM)

views 44

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે.નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તે...

નવેમ્બર 15, 2025 9:20 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:20 એ એમ (AM)

views 25

સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી

સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ રહી છે. કેન્દ્ર સરકારે 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું, જે વિવિધ મંત્રાલયો અને રાજ્યોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવે છે જે આદિવાસી નાયકો...

નવેમ્બર 15, 2025 9:18 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:18 એ એમ (AM)

views 5

વિશેષ મતદાર સુધારણા ઝુંબેશમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચોથી નવેમ્બરથી શરૂ થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ (SIR) ઝુંબેશના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશમાં 13 કરોડ 74 લાખથી વધુ અને પશ્ચિમબંગાળમાં સાત કરોડ 40 લાખથી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ...

નવેમ્બર 15, 2025 9:11 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:11 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.પ્રધાનમંત્રી ...

નવેમ્બર 15, 2025 9:10 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:10 એ એમ (AM)

views 85

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDA એ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે બધી 243 બેઠકોના પરિણામો જાહેર કર્યા.ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં તેના સાથી પક્ષ, જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો જીતી ...