રાષ્ટ્રીય

નવેમ્બર 16, 2025 9:16 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:16 એ એમ (AM)

views 14

સિક્કિમ સરકારે ડોકલામ અને ચો લા સ્થળો ૧૫ ડિસેમ્બર સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી

સિક્કિમ સરકારે, વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ ડોકલામ અને ચો લા સ્થળો આ વર્ષે ૧૫ ડિસેમ્બરસુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે, નાગરિકોને પ્રથમ વખત આ ઉચ્ચ સુરક્ષાવાળા સરહદી વિસ્તારોમાં પ્રવેશવાનીમંજૂરી આપવામાં આવશે. આ સ્થળોનું ઉદ્ઘાટન મૂળ ૨૭ સપ્ટેમ્બરના રોજ સુનિશ્ચિત થયેલહતું...

નવેમ્બર 16, 2025 9:15 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:15 એ એમ (AM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો હાજર રહે તેવી અપેક્ષા છે.NZCની 32મી બેઠકમ...

નવેમ્બર 16, 2025 9:12 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:12 એ એમ (AM)

views 14

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી સામે બે અલગ અલગ FIR નોંધી

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે અલ-ફલાહ યુનિવર્સિટી વિરુદ્ધ બે અલગ-અલગ FIR નોંધી છે. એક FIR છેતરપિંડી અને બીજી બનાવટની કલમો હેઠળ નોધાઈ છે.દિલ્હી પોલીસના સૂત્રના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની ઓખલામાં અલ-ફલાહ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. દિલ્હી પોલીસે યુનિવર્સિટીને નોટિસ ...

નવેમ્બર 16, 2025 9:11 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:11 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના લાભો આદિવાસી સમુદાયો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાયો સામેના અન્યાયનો અંત લાવવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના તેમની સરકારના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી અને કહ્યું કે આદિવાસી કલ્યાણ હંમેશા તેમની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યું છે. શ્રી મોદીએ ગુજરાતના આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિ...

નવેમ્બર 16, 2025 9:10 એ એમ (AM) નવેમ્બર 16, 2025 9:10 એ એમ (AM)

views 17

રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સાથી પક્ષોના નેતાઓએ બિહારમાં સરકાર બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી

બિહાર વિધાનસભા ચૂંટણીના સમાપન પછી, નવી સરકારની રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.ગઇકાલે, કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના-રામ વિલાસ પાસવાને જનતા દળ-યુનાઈટેડના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. બાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે મુખ્યમંત્રી સાથે અનેક...

નવેમ્બર 15, 2025 7:59 પી એમ(PM) નવેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ ઉજવાયો. શ્રી મોદીએ નવ હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આદિવાસી સમુદાયનું કલ્યાણ એ હંમેશા તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. પ્રધાનમંત્રીએ આદિવાસી સમુદાય સાથે થતા અન્યાયને સમાપ્ત કરવા અને વિકાસનો લાભ તેમના સુધી પહોંચાડવા માટે સરકારના અતૂટ સંકલ્પની પણ પુષ્ટિ કરી. તેમણે કહ્યું, આદિવાસી ગૌરવ હજારો વર્ષોથી ભારતની ચે...

નવેમ્બર 15, 2025 7:57 પી એમ(PM) નવેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

views 11

NIAએ દિલ્હીમાં થયેલા વિસ્ફોટ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા – NIAએ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસ મામલે પશ્ચિમ બંગાળથી એક વ્યક્તિની અટકાયત કરી છે. NIAએ ગઈકાલે સાંજે ઉત્તર દિનાજપૂર જિલ્લાના ઈસ્લામપુર ગામમાંથી નૂર આલમની અટકાયત કરી છે. નૂર આલમ ઉત્તર દિનાજપૂર જિલ્લાનો સ્થાનિક હોવાનું જણાયું છે અને તે ફરિદાબાદમાં આવેલી અલ-ફલાહ વ...

નવેમ્બર 15, 2025 3:12 પી એમ(PM) નવેમ્બર 15, 2025 3:12 પી એમ(PM)

views 13

જમ્મુ કાશ્મીરના નૌગામમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત અને 32 જેટલા ઇજાગ્રસ્ત

જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. આજે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા, ગૃહ મંત્રાલયમાં જમ્મુ અને કાશ્મીર વિભાગ બાબતોના સંયુક્ત સચિવ પ્રશાંત લોખંડેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 27 પોલીસકર્મીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઇજાગ્રસ્ત ...

નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM) નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પિડ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા – દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા પહોંચ્યા, જ્યાં તેમણે દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પહેલા સવારે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંત્રોલી ખાતે હાઇ-સ્પ...

નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM) નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM)

views 44

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે.નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.