રાષ્ટ્રીય

નવેમ્બર 17, 2025 9:02 એ એમ (AM) નવેમ્બર 17, 2025 9:02 એ એમ (AM)

views 9

ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તર ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અનેચંદીગઢના પ્રશાસક ઉપસ્થિત રહેશે. આ પરિષદ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર સંવાદમાટે એક પ્લેટ...

નવેમ્બર 17, 2025 9:01 એ એમ (AM) નવેમ્બર 17, 2025 9:01 એ એમ (AM)

views 12

NIAએ લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં દિલ્હીમાં કાશ્મીરી આમિર રાશિદ અલીની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં દિલ્હીમાં કાશ્મીરી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. રાશિદે આત્મઘાતી બોમ્બર ઉમર નબી સાથે મળીને આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા અને લગભગ 25 અન્ય ઘાયલ થયા હતા.NIA એ જણાવ્યું હતું કે હુમલામાં સામ...

નવેમ્બર 16, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:53 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જ્યારે દેશ માટે કામ કરવાની અને નવીનતા લાવવાની ભાવના જાગૃત થાય છે, ત્યારે તે અપાર પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે દેશ માટે કામ કરવાની અને નવીનતા લાવવાની ભાવના જાગૃત થાય છે, ત્યારે તે અપાર પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. શ્રી મોદીએ ગઈકાલે સુરતમાં ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ આ વાત કહી હતી. તેમણે તેની તુલના ભારતની અવકાશ યાત્રા સાથ...

નવેમ્બર 16, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:51 પી એમ(PM)

views 13

નવી NDAની આગેવાની હેઠળની સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ.

નવી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ની આગેવાની હેઠળની સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) એ 243 સભ્યોના ગૃહમાં 202 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી.ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્ય...

નવેમ્બર 16, 2025 7:48 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)

views 18

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને કતારના પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાનીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વ્યાપક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં, ડૉ. જયશંકરે દોહામાં કતારના પ્રધાનમંત્રી અને કતારના અમીર તમિમ બિન હમાદ અલ થાન...

નવેમ્બર 16, 2025 7:47 પી એમ(PM) નવેમ્બર 16, 2025 7:47 પી એમ(PM)

views 9

દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ આપણા લોકશાહીને મજબૂત બનાવવામાં સ્વતંત્ર, જવાબદાર અને નૈતિક પ્રેસની ભૂમિકાને પુનઃપુષ્ટિ કરે છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય લોકશાહીમાં ...

નવેમ્બર 16, 2025 2:09 પી એમ(PM) નવેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)

views 15

સાથી પક્ષોના બેઠકોનો દોર સાથે બિહારમાં N.D.A. દ્વારા સરકાર રચવા માટેની તૈયારીઓ શરૂ.

બિહારમાં નવી સરકારની રચનાને લઈને રાજકીય ગતિવિધિઓ વેગવાન છે. વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ, NDA એ રાજ્યમાં સરકાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

નવેમ્બર 16, 2025 2:08 પી એમ(PM) નવેમ્બર 16, 2025 2:08 પી એમ(PM)

views 11

છત્તીસગઢના સુકમામાં બે મહિલા સહિત ત્રણ માઓવાદીઓનું એન્કાઉન્ટર કરાયું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, તુમલપાડ વિસ્તારના જંગલમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટીમને શોધ અભિયાન માટે મોકલવામાં આવી હતી. સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાં...

નવેમ્બર 16, 2025 2:07 પી એમ(PM) નવેમ્બર 16, 2025 2:07 પી એમ(PM)

views 7

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ખાણ ધસી પડતાં એક વ્યક્તિનું મોત એક ડઝનથી વધુ લોકો ફસાયા.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ગઈકાલે સાંજે ખાણ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક ડઝનથી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. NDRF, SDRF અને સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટીમો ફસાયેલા કામદારોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. એડિશનલ DGP, પિયુષ મોરડિયાએ ...

નવેમ્બર 16, 2025 2:06 પી એમ(PM) નવેમ્બર 16, 2025 2:06 પી એમ(PM)

views 19

સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી.

સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને બિરદાવવા આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 16 નવેમ્બરે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સ્થાપના દિવસની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1966થી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક સ્વતંત્ર નૈતિક નિરીક્ષક તરીકે કાર્ય કરે છે. આજનો દિવસ દેશમાં લોક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.