રાષ્ટ્રીય

ડિસેમ્બર 28, 2025 3:11 પી એમ(PM)

views 8

દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન સેવાઓ પર અસર પડી…

દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન સેવાઓ પર અસર પડી છે. લગભગ 20 ટ્રેનો ચાર કલાકથી વધુ મોડી ચાલી રહી છે. રેલવેએ મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનની વર્તમાન સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. ભારતીય હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. આજે સવારે ગાઢ ધુ...

ડિસેમ્બર 28, 2025 9:22 એ એમ (AM)

views 6

મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન

મ્યાનમારમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. ત્રણ તબક્કાની ચૂંટણીનો બીજો તબક્કો 11 જાન્યુઆરી અને ત્રીજો 25 જાન્યુઆરીએ યોજાશે. 2021માં સૈન્ય દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સુ કીની સરકારને ઉથલાવ્યાના પાંચ વર્ષ બાદ આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. દેશના 330 મતવિસ્તારોમાંથી 102 મતવિસ્તારોમ...

ડિસેમ્બર 28, 2025 9:20 એ એમ (AM)

views 6

સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ યોજના માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી

સરકારે 44 હજાર 700 કરોડ રૂપિયાના બે મુખ્ય જહાજ નિર્માણ પ્રોજેક્ટ્સ માટે સંચાલન માર્ગદર્શિકા જારી કરી છે. આ પ્રોજેક્ટ્સનો હેતુ ભારતની સ્થાનિક જહાજ નિર્માણ ક્ષમતા વધારવાનો અને દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો કરવાનો છે. આ પ્રોજેક્ટ્સ જહાજ નિર્માણ નાણાકીય સહાય યોજના અને જહાજ નિર્માણ વિકાસ યોજના છે...

ડિસેમ્બર 28, 2025 8:18 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 129મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર ને...

ડિસેમ્બર 28, 2025 8:17 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર કર્ણાટકના કારવારમાં INS કદંબ નૌકાદળ મથકની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર કર્ણાટકના કારવારમાં INS કદંબ નૌકાદળ મથકની મુલાકાત લેશે. તેઓ ગોવાથી કારવાર નૌકાદળ મથક જશે, જ્યાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને રાજ્યના મંત્રીઓ તેમનું સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ કારવાર બંદરથી સબમરીન દ્વારા મુસાફરી કરશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે...

ડિસેમ્બર 28, 2025 8:16 એ એમ (AM)

views 36

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી આજે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઇંડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે. તેઓ વિશ્વ ઉમિયા...

ડિસેમ્બર 27, 2025 7:39 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. તેઓ આવતીકાલે પરિષદની અધ્યક્ષતા પણ કરશે. શુક્રવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર સતત સંવાદ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો ...

ડિસેમ્બર 27, 2025 7:38 પી એમ(PM)

views 9

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદઘાટન કરીને આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને બિરદાવી

કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનમાં મિશન આશ્રમમાં મહિલાઓ માટે સર્વમંગલ સેન્ટર ઓફ એક્સીલેન્સનું ઉદ્ધાટન કર્યું હતું. આ સંસ્થા દ્વારા આ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ વિસ્તારની આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મહિલાઓ માટેના આ સેન...

ડિસેમ્બર 27, 2025 7:36 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.. નમોત્સવમા ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે તેમના ગુજરાતનાં પ્રવાસ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એશોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં ભાગ લેશે. બાદમાં AMC દ્વારા નિર્મિત ડ્રેનેજ પાઇપલાઇન અને એસજી હાઈ વેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, ઉપરાંત નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારને સનદ અર્પણ કરશે. વિશ્વ ઉમિય...

ડિસેમ્બર 27, 2025 1:59 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેઓ આવતીકાલે આ પરિષદની અધ્યક્ષતા પણ કરશે. ગઈકાલે શરૂ થયેલી ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર માળખાગત અને સતત સંવાદ દ્વારા કેન્દ્ર-રાજ્ય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે. પ્રધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.