રાષ્ટ્રીય

ડિસેમ્બર 29, 2025 10:20 એ એમ (AM)

views 11

સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની સુનાવણી કરશે

સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગેના વિવાદની સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલત આ મામલે સુઓ મોટો અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ, આ કેસની સુનાવણી કરશે. પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ અરવલ્લી પર્વતમાળાની સલામતી અંગે વધતી ચિંતાઓ અને સરકાર દ્વારા તેના રક્ષણ...

ડિસેમ્બર 29, 2025 10:17 એ એમ (AM)

views 22

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુવાહાટીની મુલાકાતે જશે. તેઓ ગુવાહાટીમાં નવા બનેલા 'શહીદ સ્મારક ક્ષેત્ર' ખાતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ શ્રી શાહ નાગાંવ જિલ્લાના બોરદુવામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવ થાન જશે, અને આધ્યાત્મિક સ્થળના પુનર્વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટ...

ડિસેમ્બર 29, 2025 10:15 એ એમ (AM)

views 7

ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે : અમિત શાહ

ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા વ્યાપાર સંમેલનને સંબોધતા શ્રી શાહે આ પ્રમાણે જણાવ્યું હતું. શ્રી શાહે અમદાવાદના મનિુપરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ નમોત...

ડિસેમ્બર 29, 2025 10:12 એ એમ (AM)

views 10

રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવા હાકલ કરી : મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને ઉત્પાદન અને વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક સેવાઓનું કેન્દ્ર હાકલ કરી છે. નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય...

ડિસેમ્બર 28, 2025 7:57 પી એમ(PM)

views 6

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યુ, વર્ષ 2025 એ દરેક ભારતીયને ગર્વ કરાવવા માટે ઘણી ક્ષણો આપી છે...

ડિસેમ્બર 28, 2025 7:55 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્ણાટકના કારવાર નૌકાદળ મથક ખાતે સબમરીન પર સવારી કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કર્ણાટકના કારવાર નૌકાદળ મથક પર સબમરીન પર સવારી કરી. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ સાથે કલવરી ક્લાસ સબમરીન, INS વાઘશીર પર સવારી કરી. રાષ્ટ્રપતિ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પહેલી વાર કલવરી ક્લાસ સબમરીન પર સવારી કરી હતી. ડ...

ડિસેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે શાંતિ ખરડાને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા વિજ્ઞાન સુધારાઓમાંનો એક ગણાવ્યો

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે શાંતિ બિલને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા વિજ્ઞાન સુધારાઓમાંનો એક ગણાવ્યો છે. આજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી સિંહે કહ્યું કે, ભારતની પરમાણુ ઉર્જા ક્ષમતા 2014 માં લગભગ 4.4 ગીગા વોટથી બમણી થઈને આજે લગભગ 8.7 ગીગા વોટ થઈ ગઈ છે. મં...

ડિસેમ્બર 28, 2025 7:53 પી એમ(PM)

views 7

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ગાઢ ધુમ્મસના લીધે વિમાન અને રેલ સેવાઓ ખોરવાઈ

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં આજે સવારે વિમાન અને રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી, કારણ કે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો અને સામાન્ય અવરજવર પર અસર પડી હતી. ભારતીય હવામાન વિભાગએ સમગ્ર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. રેલ્વે અધિકારી...

ડિસેમ્બર 28, 2025 1:57 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાદ કાર્યક્રમમાં કહ્યું છે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓના પ્લેટફોર્મ પર ભારતનો ડંકો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં, પ્રધાનમંત્રીએ વર્ષ 2025 પર નજર ફેરવતા કહ્યુ...

ડિસેમ્બર 28, 2025 1:55 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ઈન્ડિયન મેડિકલ એસોશિએશન-IMA એ તબીબી ક્ષેત્રમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ગુજરાતનાં એક દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા આયોજિત IMA નેટકોન 2025માં સંબોધન કરતાં જણાવ્યું, આયુષમાન ભારત યોજનાથી દેશમાં મોટું પરિવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.