રાષ્ટ્રીય

જાન્યુઆરી 22, 2026 4:04 પી એમ(PM)

views 1

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે.શ્રી મોદીને નજીકના મિત્ર ગણાવતા, શ્રી ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને અમેરિકા વેપાર કરાર પર પહોંચશે. આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન અને નવી દિલ્હી વેપાર કરારના મ...

જાન્યુઆરી 22, 2026 3:55 પી એમ(PM)

views 5

ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે

ભારત અને યુરોપિયન સંઘ આગામી સપ્તાહે નવી દિલ્હીમાં EU-ભારત સમિટમાં નવી સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કરીને તેમના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે. EU વિદેશ નીતિના વડા કાજા કલ્લાસે ગઈકાલે સાંજે ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે યુરોપિયન સંસદને સંબોધતા આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે, આ કરા...

જાન્યુઆરી 22, 2026 3:49 પી એમ(PM)

views 4

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સારંડાના ગાઢ જંગલમાં આજે સવારે સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદી) બળવાખોરો વચ્ચે અથડામણ થઈ.કોબ્રા, ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન છોટાનાગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અથડામણ થઈ, જેમાં પ્રાથમિક અહેવાલો મુજબ માઓવાદીઓમાં જાનહાનિ થઈ ...

જાન્યુઆરી 22, 2026 3:47 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ચેન્નાઈ ખાતે તેમના નિવાસસ્થાને AIADMK ના મહાસચિવ અને રાજ્ય વિપક્ષના નેતા એડાપ્પડી પલાનીસામીને મળ્યા. તેમની સાથે ભૂતપૂર્વ રાજ્ય ભાજપ વડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને રાજ્ય ભાજપ વડા નૈનાર નાગેન્દ્રન અને અન્ય રાજ્ય ભાજપના દિગ્ગજો હ...

જાન્યુઆરી 22, 2026 3:43 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં આવેલું અમૃત ઉદ્યાન, આગામી 3 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.રાષ્ટ્રપતિ સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉધ્યાન સવારે 10થી 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 5.15 વાગ્યા સુધી કરી શકાશે .બગીચો સોમવારે જાળવણી માટે અને ૪ માર્ચે...

જાન્યુઆરી 22, 2026 4:49 પી એમ(PM)

views 4

G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું

G4 રાષ્ટ્રોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પુનર્ગઠન માટે વહેલા પગલાં લેવા માટે એક મોડેલ રજૂ કર્યું છે. જૂથે ચેતવણી આપી હતી કે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થામાં સુધારામાં વિલંબ કરવાથી વધુ નુકસાન થશે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ...

જાન્યુઆરી 22, 2026 3:08 પી એમ(PM)

views 3

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી માટેનો પ્રચાર આજે ઔપચારિક રીતે ચૂંટણી પ્રતીકોની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની પુષ્ટિ પછી શરૂ થયો

બાંગ્લાદેશની 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી માટેનો પ્રચાર આજે ઔપચારિક રીતે ચૂંટણી પ્રતીકોની ફાળવણી અને અંતિમ ઉમેદવારોની પુષ્ટિ પછી શરૂ થયો છે, જે 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી પહેલા સંપૂર્ણ રાજકીય પ્રવૃત્તિની શરૂઆત દર્શાવે છે. ચૂંટણી પંચે ગઈકાલે ઉમેદવારોને પ્રતીકો ફાળવ્યા હતા, જેનાથી પક્ષો અને વ્...

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 8

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટેનો નિર્દેશો

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓના સઘન સુધારણા જુંબેશ (SIR) પર સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.આ સુધારણા ઝુંબેશ રાજ્યના મતદારોને દસ્તાવેજો સબમિટ કરવાની અને ચોક્કસ સમયમર્યાદામાં સુનાવણી કરવાની તકો પૂરી પાડે છે.પંચે પશ્ચિમ બંગાળના અધિકારીઓને ચાલુ SIR 2026 સંબંધિત સુપ...

જાન્યુઆરી 22, 2026 9:19 એ એમ (AM)

views 5

તેલંગાણા પોલીસે દેશભરમાં માઓવાદીના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા કરી અપીલ

તેલંગાણા પોલીસે દેશભરમાં સી. પી. આઈ (માઓવાદી)ના નેતાઓને બાકીના માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે. તેલંગાણાના કુલ 17 માઓવાદીઓ સંઘટનો રાજ્યોમાં સક્રિય છે. 'હવે સંઘર્ષ નહીં - તમારા ગામને પ્રેમ કરો' ના નારા સાથે, તેલંગાણા પોલીસે તેમને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અપીલ કરી છે. તેલંગાણા પોલીસ આ માઓવાદીઓ...

જાન્યુઆરી 22, 2026 9:16 એ એમ (AM)

views 3

2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની સરકારની મંજૂરી

સરકારે 2030-31 સુધી અટલ પેન્શન યોજના યથાવત રાખવાની મંજૂરી આપી છે. ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાથી આશરે 25 લાખ 74 હજાર નવા MSME લાભાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.