રાષ્ટ્રીય

નવેમ્બર 20, 2025 7:28 એ એમ (AM) નવેમ્બર 20, 2025 7:28 એ એમ (AM)

views 32

NDAના ધારાસભ્ય દળના નેતા નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આજે સવારે સાડા 11 વાગ્યે યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નીતિશ કુમારને ગઈકાલે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના વ...

નવેમ્બર 20, 2025 7:27 એ એમ (AM) નવેમ્બર 20, 2025 7:27 એ એમ (AM)

views 42

ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિએ કરેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે અભિપ્રાય આપશે

ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા સંદર્ભ પર સર્વોચ્ચ અદાલત આજે પોતાનો અભિપ્રાય આપશે. જેમાં બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદાના અભાવે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા ખરડા પર કાર્યવાહી કરવા માટે રાજ્યપાલો પર સમય મર્યાદા લાદી શકાય છે કે કેમ તે અંગે સર્વોચ્ચ અદાલતનો...

નવેમ્બર 20, 2025 7:25 એ એમ (AM) નવેમ્બર 20, 2025 7:25 એ એમ (AM)

views 19

ગોવામાં આજથી ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ-2025નો આરંભ થશે

ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ- IFFI 2025ની 56મી આવૃત્તિ આજથી ગોવામાં શરૂ થશે. આ વર્ષે પણ, IFFI એ સંયુક્ત રાષ્ટ્ર બાળકોના ભંડોળ-UNICEF સાથે ભાગીદારી કરી છે જેથી બાળપણના અનેક રંગોને પ્રેરણાદાયક, પડકારજનક અને પ્રેરણાદાયક વાર્તાઓ દ્વારા ઉજવી શકાય.આ વર્ષની આવૃતિમાં બે ભારતીય ફિલ્મોમાં તમિલ ફિલ્મ નિર...

નવેમ્બર 19, 2025 7:56 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:56 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિળનાડુથી PM કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો – નવ કરોડ ખેડૂતોને સહાય અપાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિળનાડુના કોયમ્બતૂરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 21-મો હપ્તો જાહેર કર્યો. આ સાથે જ દેશભરના નવ કરોડ જેટલા ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવવામાં આવી. પ્રધાનમંત્રીએ આજે કોયમ્બતૂરમાં આવેલી કોયમ્બતૂર જિલ્લા લઘુ ઉદ્યોગ સંઘ – કૉડિસિઆ વેપાર મેળા પરિસરમાં દ...

નવેમ્બર 19, 2025 7:55 પી એમ(PM) નવેમ્બર 19, 2025 7:55 પી એમ(PM)

views 10

JDUના અધ્યક્ષ નીતિશ કુમારને બિહારમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા

જનતા દળ યુનાઇટેડ - JDUના અધ્યક્ષ નીતિશ કુમારને આજે બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા. આ નિર્ણય પટનામાં ગઠબંધનના પાંચ ઘટક દળના નવનિયુક્ત ધારાસભ્યોની સંયુક્ત બેઠકમાં લેવાયો. N.D.A.એ તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવી છે. સાથે જ NDA...

નવેમ્બર 19, 2025 1:40 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:40 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં સ્વર્ગસ્થ આધ્યાત્મિક નેતા શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ પુટ્ટપર્થી ખાતે સાંઈ બાબાની મહાસમાધિ ખાતે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને ગહન આધ્યાત્મિક વા...

નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:37 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇમ્બતુરથી PM કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત ખેડૂતોનો 21મો હપ્તો જાહેર કરશે.

પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુરની યાત્રા કરશે અને દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોને ટેકો આપવા માટે 18 હજાર કરોડ રૂપિયાથી વધુની PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે. પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.

નવેમ્બર 19, 2025 1:28 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:28 પી એમ(PM)

views 12

બિહારમાં, નીતિશકુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા.

બિહારમાં, નીતિશ કુમારને સર્વાનુમતે JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જ્યારે પટનામાં પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે અને વિજય કુમાર સિંહાને નાયબ વિધાનસભા નેતા તરીકે ચૂંટવા...

નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM)

views 13

આંધ્રપ્રદેશમાં, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ જેટલા માઓવાદીઓ માર્યા ગયા

આંધ્રપ્રદેશમાં, આજે વહેલી સવારે રામપાચોડાવરમના એજન્સી ક્ષેત્રમાં ફરી એક ગોળીબાર થયો. વિજયવાડામાં મીડિયા સાથે વાત કરતા, એપી ઇન્ટેલિજન્સના એડિશનલ ડિરેક્ટર જનરલ મહેશ ચંદ્ર લડ્ડાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ થી સાત માઓવાદીઓ માર્યા ગયા છે. બાકીના માઓવ...

નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM) નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM)

views 14

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇદિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી, લોકસભાના સ્પિકર સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલી અર્પી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સ્વર્ગિય પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.