રાષ્ટ્રીય

એપ્રિલ 5, 2025 9:20 એ એમ (AM)

views 14

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ગુજરાતના લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બનશે

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં સૌથી વધુ 1600 કી. મી. થી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે.દરિયાઈ ઉદ્યોગના મહત્વને દર્શાવવા માટે ગુજરાતના અમદાવાદ નજીક લોથલ ખ...

એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું સામાન્ય નાગરિકો પર કૃત્રિમ-બુધ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સામાન્ય નાગરિકો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા, શ્રી ધનખડે નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગથી બચાવવા માટે સમજૂતીના અધિકાર અને સ્વાયત્ત નિર્ણયોને પડકા...

એપ્રિલ 5, 2025 9:17 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. આજની વાતચીત બંને દેશો વચ્ચેના ઊર્જા, વેપાર, સંપર્ક, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ ક્ષેત્રોના સંબંધોને મજબૂત બનાવશે.શ્રી મોદી ગઈકાલે સાંજે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. શ્રી મોદીનુ...

એપ્રિલ 5, 2025 9:16 એ એમ (AM)

views 14

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી તાશ્કંદમાં 150મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં ભારતનું નેતૃત્વ કરશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં શરૂ થઈ રહેલી 150મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. શ્રી બિરલા સામાજિક વિકાસ અને ન્યાય માટે સંસદીય કાર્યવાહી પર ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને સાંસદો ...

એપ્રિલ 4, 2025 4:02 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભલાઈને આગળ વધારવા મહત્વપૂર્ણ એવા બિમ્સટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બેંગકોકમાં આયોજિત 6ઠ્ઠી બિમ્સટેક બેઠકમાં પ્રધાનમંત્રીએ સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બિમ્સટેકના સભ્ય દે...

એપ્રિલ 4, 2025 3:19 પી એમ(PM)

views 12

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન

પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મનોજ કુમારનું આજે સવારે 87 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. પોતાની દેશભક્તિની ફિલ્મો માટે તેઓ ‘ભારત કુમાર’ના નામથી પ્રખ્યાત હતા. દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મનોજ ક...

એપ્રિલ 4, 2025 3:15 પી એમ(PM)

views 11

લોકસભા અને રાજ્યસભા અચોક્કસ મુદત સુધી મોકૂફ, 31 જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન

લોકસભા અને રાજ્યસભાને અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે 31 જાન્યુઆરીથી શરૂ થયેલા અંદાજપત્ર સત્રનું સમાપન થયું છે. અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા પરસ્પર ટેરિફ મુદ્દે વિરોધપક્ષના સભ્યોએ શોરબકોર કરતાં 12 વાગ્યા સુધી મોકૂફ રખાયેલું ગૃહ પુનઃ મળ્યું ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગ...

એપ્રિલ 4, 2025 8:28 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડમાં BIMSTECની છઠ્ઠી શિખર પરિષદમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડના બેંગકોકમાં BIMSTEC ના છઠ્થી શિખર પરિષદમાં હાજરી આપશે. બેંગકોકમાં BIMSTEC એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પરિષદનો વિષય BIMSTEC - સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને સમાવેશી છે. સમિટ દરમિયાન બેંગકોક વિઝન ડોક્યુમેન્ટ 2030 ને...

એપ્રિલ 4, 2025 8:26 એ એમ (AM)

views 11

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય ઠરાવને સંસદની મંજૂરી

સંસદે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરતા બંધારણીય ઠરાવને મંજૂરી આપી છે. રાજ્યસભાએ તેને મંજૂરી આપી. આ દરખાસ્ત આ વર્ષે ૧૩ ફેબ્રુઆરીએ બંધારણની કલમ ૩૫૬ (૧) હેઠળ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા સાથે સંબંધિત છે. લોકસભાએ તેને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્...

એપ્રિલ 4, 2025 8:25 એ એમ (AM)

views 9

સંસદમાં વક્ફ સુધારા વિધેયક, 2025 અને એરક્રાફ્ટ ઑબ્જેક્ટ્સમાં હિતનું રક્ષણ વિધેયક, 2025 પસાર.

વક્ફ સુધારા વિધેયક, 2025 સંસદમાં પસાર થયું છે. રાજ્યસભાએ આ વિધેયકને મંજૂરી આપી છે. વિધેયક પર 12 કલાક જેટલી ચર્ચા ચાલી હતી. દરમિયાન સુધારા વિધેયકના પક્ષમાં 128 સભ્યોએ અને 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. રાજ્યસભામાં આ વિધેયક રજૂ કરતા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું, આ વિધેયક સૌનો સા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.