રાષ્ટ્રીય

માર્ચ 10, 2025 5:55 પી એમ(PM) માર્ચ 10, 2025 5:55 પી એમ(PM)

views 2

સરકારે જણાવ્યુંકે, ઇ-શ્રમ પૉર્ટલ પર 30 કરોડ 68 લાખથી વધુ અસંગઠિત શ્રમિકની નોંધણી થઈ છે

સરકારે જણાવ્યુંકે, ઇ-શ્રમ પૉર્ટલ પર 30 કરોડ 68 લાખથી વધુ અસંગઠિત શ્રમિકની નોંધણી થઈ છે. અસંગઠિ તશ્રમિકોનો એક વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા માટે વર્ષ 2021માં આ પૉર્ટલ શરૂકરાયું હતું. લોકસભામાં આજે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કહ્યું,કુલ નોંધાયેલા શ્રમિકોમાંથી 53 ટકાથી વધુ મહિલાઓ છે. ત...

માર્ચ 10, 2025 5:53 પી એમ(PM) માર્ચ 10, 2025 5:53 પી એમ(PM)

views 5

ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે

ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં આજે ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું, પ્રવાસીઓની સુવિધા માટેની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું,નવી દિલ્હી, આનંદ વિહાર અને હઝરત નિ...

માર્ચ 10, 2025 1:23 પી એમ(PM) માર્ચ 10, 2025 1:23 પી એમ(PM)

views 8

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનાં પ્રથમ દિવસની કાર્યવાહીનો પ્રારંભ

આજે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. વિરોધ પક્ષોનાં સભ્યો દ્વારા શોરબકોરને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત રહ્યા બાદ તે પુનઃ શરૂ થઈ હતી, જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મણિપુરનું બજેટ રજૂ કરશે. ગયા મહિને મુખ્યમંત્રી એન. ...

માર્ચ 10, 2025 1:21 પી એમ(PM) માર્ચ 10, 2025 1:21 પી એમ(PM)

views 8

છત્તીસગઢના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને તેમનાં પરિવારજનોને ત્યાં ઇડીનું શોધ અભિયાન

પ્રવર્તન નિદેશાલય- EDએ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં શરાબ કૌભાંડનાં સંદર્ભમાં 14 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે. મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર બઘેલ, તેમનાં પુત્ર અને સહયોગીઓનાં નિવાસસ્થાને શોધખોળ ચાલુ છે. ઇડીને માહિતી મળી કે, ભૂતપુર્વ મુખ્યમંત્રીના પુત્રને પણ શરાબ કૌભાંડ...

માર્ચ 10, 2025 2:28 પી એમ(PM) માર્ચ 10, 2025 2:28 પી એમ(PM)

views 9

વનુઆતુએ ઇન્ડિયન પ્રીમિયર લીગ- IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરેલો વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો

વનુઆતુના પ્રધાનમંત્રી જોથમ નાપટે નાગરિકતા આયોગને ઇન્ડિયન પ્રીમિયર લીગ - IPLના ભૂતપૂર્વ વડા લલિત મોદીને જારી કરાયેલા વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. મોદી અંગે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલા ખુલાસાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે અગાઉ, ભારતના વિદેશ મંત્રાલયેન પુષ્ટિ આપી કે,...

માર્ચ 10, 2025 9:39 એ એમ (AM) માર્ચ 10, 2025 9:39 એ એમ (AM)

views 3

દુબઇમાં રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એક પણ પ્રતિનિધિ ન મોકલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-PCBની આકરી ટીકા કરવામાં આવી રહી છે.

દુબઇમાં ગઈકાલે રાત્રે રમાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એક પણ પ્રતિનિધિ ન મોકલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-PCBની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ખિતાબ જીત્યો હતો. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના...

માર્ચ 10, 2025 9:34 એ એમ (AM) માર્ચ 10, 2025 9:34 એ એમ (AM)

views 7

ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોની કવાયત KHANJAR- XII ની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ થશે.

ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળોની કવાયત KHANJAR- XII ની 12મી આવૃત્તિ આજથી કિર્ગિસ્તાનમાં શરૂ થશે. 14 દિવસની સંયુક્ત કવાયત આ મહિનાની 23 તારીખ સુધી ચાલુ રહેશે. આ કવાયતનો ઉદ્દેશ્ય શહેરી અને પર્વતીય ઊંચાઈવાળા ભૂ-પ્રદેશમાં આતંકવાદ વિરોધી અને વિશેષ દળોની કામગીરીમાં અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્ર...

માર્ચ 10, 2025 9:32 એ એમ (AM) માર્ચ 10, 2025 9:32 એ એમ (AM)

views 2

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે વાઘ અને વાઘણને મુક્ત કરીને રાજ્યના નવમા વાઘ અભયારણ્ય – માધવ રાષ્ટ્રીય અભયારણ્યનું ઉદ્ઘાટન કરશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે વાઘ અને વાઘણને મુક્ત કરીને રાજ્યના નવમા વાઘ અભયારણ્ય - માધવ રાષ્ટ્રીય અભયારણ્યનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી અભયારણ્યની અંદર 13 કિલોમીટર લાંબી પથ્થરની સલામતી દિવાલનું પણ ઉદ્ઘાટન કરશે.શ્રી યાદવે કહ્યું કે, શિવપુરી જિલ્લામાં સ્થિત વાઘ અભયારણ્ય વન્યજીવન સંરક્ષણ અને...

માર્ચ 10, 2025 9:28 એ એમ (AM) માર્ચ 10, 2025 9:28 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઘણો ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, મોરેશિયસની 70 ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે.

માર્ચ 10, 2025 9:27 એ એમ (AM) માર્ચ 10, 2025 9:27 એ એમ (AM)

views 2

ભૂતપુર્વ સેન્ટ્રલ બેન્કર માર્ક કાર્ને કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનશે.

ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર માર્ક કાર્ને કેનેડાના આગામી પ્રધાનમંત્રી બનશે, શાસક લિબરલ પાર્ટીએ તેમને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે. તેઓ આગામી દિવસોમાં પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શ્રી કાર્ને જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરનારા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.59 વર્ષીય માર્ક કાર્નેએ અગાઉ...