રાષ્ટ્રીય

માર્ચ 11, 2025 9:42 એ એમ (AM) માર્ચ 11, 2025 9:42 એ એમ (AM)

views 3

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલમાં મણિપુર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં નવી વિકસિત મહસીર હેચરી અને ઇચથિઓલોજી અને જળચરઉછેર પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું.

મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલમાં મણિપુર યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગમાં નવી વિકસિત મહસીર હેચરી અને ઇચથિઓલોજી અને જળચરઉછેર પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રયોગશાળા ઉત્તરાખંડના ભીમતાલ સ્થિત ICAR-સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલ્ડવોટર ફિશરીઝ રિસર્ચ અને મણિપુર યુનિવર્સિટી દ્વારા સંયુ...

માર્ચ 11, 2025 9:39 એ એમ (AM) માર્ચ 11, 2025 9:39 એ એમ (AM)

views 5

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને આર્મેનિયાના ઉષ્માભર્યા સંબંધોનો ઇતિહાસ ધરાવે છે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત અને આર્મેનિયાના ઉષ્માભર્યા સંબંધોનો ઇતિહાસ ધરાવે છે. ગઈકાલે દિલ્હીમાં આર્મેનિયાના વિદેશ મંત્રી અરારત મિર્ઝોયાન સાથેની તેમની મુલાકાત દરમિયાન, ડૉ. જયશંકરે કહ્યું, દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સહયોગમાં વધારો થયો છે. તેમણે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સમાં જ...

માર્ચ 11, 2025 9:38 એ એમ (AM) માર્ચ 11, 2025 9:38 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મૂ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના બે પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો ઉ...

માર્ચ 11, 2025 9:36 એ એમ (AM) માર્ચ 11, 2025 9:36 એ એમ (AM)

views 6

ગત રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર થયેલા એક મોટા સાયબર હુમલાના પરિણામે નેટવર્ક ઠપ્પ થયુ.

ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટા સાયબર હુમલાના પરિણામે અનેક નેટવર્કને અસર થઈ હતી. આ હુમલાને કારણે વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ તેમના હેન્ડલ ઍક્સેસ કરી શક્યા હતા. આ સાયબર હુમલાની મોટી અસર અમેરિકા અને બ્રિટેનમાં જોવા મળી હતી. તેના પર પ્રતિક્રિયા આપતા, એલોન મસ્કે પુષ્ટિ આપી કે, X પર મ...

માર્ચ 11, 2025 9:32 એ એમ (AM) માર્ચ 11, 2025 9:32 એ એમ (AM)

views 3

દ્વિપક્ષિય સંબંધોને નવો ઓપ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસની બે દિવસની મુલાકાતે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોરેશિયસની બે દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રીએ તેમના પ્રસ્થાન નિવેદનમાં કહ્યું, મોરેશિયસ એક નજીકનો દરિયાઈ પાડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનું પ્રવેશદ્વાર છે. શ્રી મોદીએ કહ્યું, બંને રાષ્ટ્રો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છે અને પરસ્પર...

માર્ચ 11, 2025 9:29 એ એમ (AM) માર્ચ 11, 2025 9:29 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમયની માંગ અનુસાર શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો લાવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમયની માંગ અનુસાર શિક્ષણ પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો લાવવા માટે લાગુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ગઇકાલે હિસાર સ્થિત ગુરુ જંભેશ્વર વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ...

માર્ચ 11, 2025 9:27 એ એમ (AM) માર્ચ 11, 2025 9:27 એ એમ (AM)

views 2

ખરિફ પાકોના વધુ ઉત્પાદનની આશા સાથે ચાલુ વર્ષનો કૃષિ ઉત્પાદનનો અંદાજ જાહેર કરતું કેન્દ્રીય કૃષિ મંત્રાલય.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ જાહેર કર્યો છે. ખરીફ અનાજનું ઉત્પાદન અંદાજે એક હજાર 664 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જ્યારે રવિ અનાજનું ઉત્પાદન એક હજાર 645 લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો અંદાજ છે.ખરીફ ચોખાનું ઉત્પાદન એક હજાર 206 લાખ મેટ્ર...

માર્ચ 10, 2025 6:44 પી એમ(PM) માર્ચ 10, 2025 6:44 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે

રાષ્ટ્રપતિદ્રૌપદી મુર્મૂ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢનાં બે દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મૂ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વ-વિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના બે પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભા...

માર્ચ 10, 2025 6:42 પી એમ(PM) માર્ચ 10, 2025 6:42 પી એમ(PM)

views 3

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂ કર્યું

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂકર્યું. આ ખરડામાં રેલવે અધિનિયમ 1989માં સુધારા કરી અને રેલવે બૉર્ડની શક્તિને વધારવા, કાર્યપ્રણાલી તેમ જ સ્વતંત્રતા વધારવાની જોગવાઈ છે. શ્રી વૈષ્ણવે કહ્યું,આ ખરડાના માધ્યમથી ભારતીય રેલવે બૉર્ડ ...

માર્ચ 10, 2025 6:40 પી એમ(PM) માર્ચ 10, 2025 6:40 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ મોરિશિયસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ મોરિશિયસના પ્રવાસે રહેશે. શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમિયાન શ્રીમોદી સામૂહિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.મોરિશિયસમાં સંસ્કૃત વિદ્...