રાષ્ટ્રીય

એપ્રિલ 6, 2025 2:15 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બંને નેતાઓએ મહો અનુરાધાપુરા સેક્શન પર સિગ્નલિંગ સિસ્ટમનું અનાવરણ પણ કર્યું. ભારત દ્વારા સમર્થિત આ બંને પ્રોજેક્ટના કારણે શ્રીલંકાના ઉત્તરીય ભાગ અને કોલંબો વચ્ચે ટ્રેનોનુ...

એપ્રિલ 6, 2025 2:12 પી એમ(PM)

views 6

ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું.

ઇફકોના રિસર્ચ અને ડેવલપેમેન્ટના કારણે આજે નૈનો યુરિયા અને નેનો ડીએપીએ વિશ્વમાં ભારતની શાખ વધારી છે, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું હતું. ગાંધીનગરના કલોલ ખાતે ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇફકોની 50 વર્ષની યાત્રાને વર્ણવતા કહ્યું કે,...

એપ્રિલ 6, 2025 2:08 પી એમ(PM)

views 15

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી

આજે દેશભરમાં રામ નવમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઉજવણી થઈ રહી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના આગમનનું પ્રતિક છે. ચૈત્ર મહિનાની સુદ નવમી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ નવમીના પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિય...

એપ્રિલ 6, 2025 9:42 એ એમ (AM)

views 11

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવનો ગુજરાતના પોરબંદરના માધવપુર ખાતે આજે પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે છ વાગે મેળાનું ઉદઘાટન કરશે. પોરબંદરના માધવપુર ગામે ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં માધવપુરનો લગ્ન મેળો યોજાતો હતો અને તે વખતે ભગવાન જયારે પરણવા નીક...

એપ્રિલ 6, 2025 9:41 એ એમ (AM)

views 23

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલય અને દિલ્હી સરકારે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે આરોગ્ય મંત્રાલય અને દિલ્હી સરકારે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ યોજના હેઠળ લાભાર્થીઓને દેશભરમાં પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયાના આરોગ્ય ક્ષેત્રે લાભ પૂરા પાડવામાં આવે છે.

એપ્રિલ 6, 2025 9:39 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે કલોલમાં ઇફકોના સ્વર્ણિમ જયંતી સમારંભમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહ કલોલમાં ઇફકોમાં બીજ એકમની સ્થાપન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે..

એપ્રિલ 6, 2025 9:38 એ એમ (AM)

views 8

ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને સુરક્ષા કર્મચારીઓ સાથે વાતચીત કરશે. તેઓ જમ્મુમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને મળશે અને ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર અને શ્રી અમરનાથજી યાત્રા સંબંધિત બે સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે.

એપ્રિલ 6, 2025 9:37 એ એમ (AM)

views 14

ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવશે

ભારતીય જનતા પાર્ટી આજે તેનો સ્થાપના દિવસ ઉજવશે. આ પ્રસંગે, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા નવી દિલ્હીમાં ભાજપ મુખ્ય મથક ખાતે પાર્ટીનો ધ્વજ ફરકાવશે. શ્રી નડ્ડા આ પ્રસંગે પાર્ટીના બૂથ કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. ભાજપ પ્રમુખ રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકરના ઘરે પણ જ...

એપ્રિલ 6, 2025 9:27 એ એમ (AM)

views 11

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર દોઢ ટકા વધશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પ્રણાલીના અમલીકરણથી ભારતનો વિકાસ દર દોઢ ટકા વધશે. ગઈકાલે ચેન્નાઈમાં એક સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે, આનાથી દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં પણ 4.5 લાખ કરોડ રૂપિયાનો વધારો થશે. શ્રીમતી સીતારમણે કહ્યું કે, એકસાથે ચૂંટણી કરાવવાથી 12 ...

એપ્રિલ 6, 2025 9:26 એ એમ (AM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ સુધારા બિલ, 2025 ને પોતાની મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ (સુધારા) બિલ, 2025 ને પોતાની મંજૂરી આપી છે, જે આ સપ્તાહે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની સંમતિ પછી, તે કાયદો બની ગયો છે.ગુરુવારે લોકસભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 288 સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું, અને 232 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.