એપ્રિલ 6, 2025 2:15 પી એમ(PM)
8
પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આજે મહો ઓમાનથાઈ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બંને નેતાઓએ મહો અનુરાધાપુરા સેક્શન પર સિગ્નલિંગ સિસ્ટમનું અનાવરણ પણ કર્યું. ભારત દ્વારા સમર્થિત આ બંને પ્રોજેક્ટના કારણે શ્રીલંકાના ઉત્તરીય ભાગ અને કોલંબો વચ્ચે ટ્રેનોનુ...