રાષ્ટ્રીય

માર્ચ 11, 2025 6:57 પી એમ(PM) માર્ચ 11, 2025 6:57 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચંદીગઢ તથા દમણ અને દીવએ તેમની 100 ટકા સરકારી ઇમારતો પર સૌર લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે, જે સ્વચ્છ ...

માર્ચ 11, 2025 6:55 પી એમ(PM) માર્ચ 11, 2025 6:55 પી એમ(PM)

views 4

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન કોલસાની આયાત અંદાજે 183 મિલિયન ટન રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં અંદાજે 200 મિલિયન ટન હતી. આ ઘટાડાને કારણે આશરે બેતાલીસ હજાર ત્રણસો કરો...

માર્ચ 11, 2025 6:54 પી એમ(PM) માર્ચ 11, 2025 6:54 પી એમ(PM)

views 2

રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ

રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ હતી. ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના દિગ્વિજય સિંહે શિક્ષકોના કૌશલ્ય અને તાલીમ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, વિશ્વ વિદ્યાલયોમાં સંશોધન વિદ્યાર્થીઓને જુનિયર રિસર્ચ ફેલોશિપ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. શ્રી સિંહે એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર...

માર્ચ 11, 2025 6:51 પી એમ(PM) માર્ચ 11, 2025 6:51 પી એમ(PM)

views 3

મનરેગા યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે

દેશમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજનાના અમલીકરણમાં જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થશે ત્યાં ટીમો મોકલીને યોગ્ય કાર્યવાહી કરાશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતા આમ જણાવ્યું હતું. રાજ્યમંત્રી કમલેશ પાસવાને ગૃહને મ...

માર્ચ 11, 2025 6:48 પી એમ(PM) માર્ચ 11, 2025 6:48 પી એમ(PM)

views 4

સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે :કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરહદ સુરક્ષા દળના જવાનો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ચોવીસ કલાક રક્ષણ કરી રહ્યા છે જેથી સરહદ પારની દાણચોરી અટકાવી શકાય. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી રાયે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં BSF એ બે હજાર 806 કરોડ રૂપિયાથી વધુની પ્રતિબંધિત વ...

માર્ચ 11, 2025 6:46 પી એમ(PM) માર્ચ 11, 2025 6:46 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું

કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, આ યોજનાથી દર વર્ષે લગભગ 48 અબજ કિલોવોટ પ્રતિ કલાકની ઊર્જા બચત થઈ છે. તેમણે કહ્યું કે, LED એક ટકાઉ, ઉર્જા કાર્યક...

માર્ચ 11, 2025 2:23 પી એમ(PM) માર્ચ 11, 2025 2:23 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના મોરેશિયસ પ્રવાસે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસના મોરેશિયસ પ્રવાસે પહોંચ્યા છે, સેઇન્ટ લુઇસ એરપોર્ટ ખાતે મોરેશિયના પ્રધાનમંત્રી નવિનચંદ્ર રામગુલામે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું કે, તેમની મોરેશિયસ મુલાકાત મિત્ર રાષ્ટ્ર સાથે સંવાદ કરવાનો અને વિવિધ ક્ષેત્રોમાં જોડાણનાં નવા ક્ષેત્રો ચકાસવાની સુ...

માર્ચ 11, 2025 2:19 પી એમ(PM) માર્ચ 11, 2025 2:19 પી એમ(PM)

views 3

શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું કે, શિક્ષણના ક્ષેત્રમાં મહિલાઓએ આગળ વધવું ખૂબ જરૂરી છે. બઠિંડામાં વિશ્વ-વિદ્યાલયના પદવીદાન સમારોહમાં તેમણે જણાવ્યું કે, નૈતિકતા જ સાર્થકજીવનની આધારશીલા છે. સુશ્રી મુર્મૂ આજે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પંજા...

માર્ચ 11, 2025 2:17 પી એમ(PM) માર્ચ 11, 2025 2:17 પી એમ(PM)

views 8

સરકારે અડદની ડ્યુટી-ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી

સરકારે અડદની ડ્યુટી-ફ્રી આયાતને આગામી વર્ષ 31 માર્ચ સુધી વધુ એક વર્ષ માટે લંબાવી છે. એક સૂચનામાં, વિદેશ વેપાર મહાનિર્દેશાલયે જણાવ્યું કે, અડદની નિઃશુલ્ક આયાત નીતિ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. આ જોગવાઈ અગાઉ આ વર્ષે માર્ચના અંત સુધી અમલમાં હતી. આ પગલાથી સ્થાનિક બજારોમાં ચીજવસ્તુઓના ભાવ સ્થિર...

માર્ચ 11, 2025 9:45 એ એમ (AM) માર્ચ 11, 2025 9:45 એ એમ (AM)

views 4

કેન્દ્રીય કાપડ મંત્રાલય હેઠળની કાપડ સમિતિએ ગઈકાલે મુંબઈમાં જ્યુટ માર્ક ઈન્ડિયા, JMI યોજના હેઠળ જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું.

કેન્દ્રીય કાપડ મંત્રાલય હેઠળની કાપડ સમિતિએ ગઈકાલે મુંબઈમાં જ્યુટ માર્ક ઈન્ડિયા, JMI યોજના હેઠળ જાગૃતિ વર્કશોપનું આયોજન કર્યું હતું.આ વર્કશોપ કારીગરો, સ્વ-સહાય જૂથ, શણના ઉત્પાદકો, જવાબદાર નાગરિકો અને અન્ય હિસ્સેદારોને આ યોજના વિશે માર્ગદર્શન પુરૂ પાડવા માટે યોજાયો હતો. મહારાષ્ટ્રના કાપડ મંત્રી સંજય વ...