રાષ્ટ્રીય

માર્ચ 12, 2025 1:47 પી એમ(PM) માર્ચ 12, 2025 1:47 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે. આ બિલમાં આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનું નામ બદલીને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરીને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવાની જોગવાઈ છે. આ યુનિવર્સિટી સહકાર સે સમૃધ્ઘિનાં સ્વપ્નને સાકાર કરવા...

માર્ચ 12, 2025 9:57 એ એમ (AM) માર્ચ 12, 2025 9:57 એ એમ (AM)

views 3

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે.

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન કોલસાની આયાત અંદાજે 183 મિલિયન ટન રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં અંદાજે 200 મિલિયન ટન હતી. આ ઘટાડાને કારણે આશરે 42 હજાર 300 કરોડ રૂપિય...

માર્ચ 12, 2025 9:49 એ એમ (AM) માર્ચ 12, 2025 9:49 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ચંદીગઢ તથા દમણ અને દીવે તેમની 100 ટકા સરકારી ઇમારતો પર સૌર લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે, જે સ્વચ્છ ઉર્જા અપન...

માર્ચ 12, 2025 9:47 એ એમ (AM) માર્ચ 12, 2025 9:47 એ એમ (AM)

views 6

લોકસભાએ ગઈકાલે બીજી બેચ 2024-25 માટે પૂરક માંગ, 2021-22 માટે વધારાનાં અનુદાનની માંગ અને મણિપુર બજેટ 2025-26ને મંજૂરી આપી હતી.

લોકસભાએ ગઈકાલે બીજી બેચ 2024-25 માટે પૂરક માંગ, 2021-22 માટે વધારાનાં અનુદાનની માંગ અને મણિપુર બજેટ 2025-26ને મંજૂરી આપી હતી.ગૃહમાં ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મણિપુરનાં અર્થતંત્રને ઝડપથી બેઠું કરવા કેન્દ્ર સરકાર તમામ નાણાકીય સહાય આપી રહી છે. તેમણે મણિપુરમાં ...

માર્ચ 12, 2025 9:40 એ એમ (AM) માર્ચ 12, 2025 9:40 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે મોહાલી ખાતે પંજાબ સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સ્વાગત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુરુઓના આશીર્વાદ અને પ્રેરણાથી પંજાબની ભૂમિએ શહીદો અને ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામન...

માર્ચ 12, 2025 9:39 એ એમ (AM) માર્ચ 12, 2025 9:39 એ એમ (AM)

views 3

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી- BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હૂમલો કર્યો.

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી- BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હૂમલો કરીને ટ્રેન પર કબ્જો કરીને 450 પ્રવાસીઓને બંધક બનાવ્યા છે. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી, ત્યારે આ હૂમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ બાદમાં નાગરિક બંધકોને છોડી દીધા હતા અને લશ્કરી જવાનો સહિત...

માર્ચ 11, 2025 7:45 પી એમ(PM) માર્ચ 11, 2025 7:45 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલને મહાકુંભ મેળામાંથી પવિત્ર ગંગાજળ ભેટમાં આપ્યું. શ્રી મોદીએ મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ ધરમવીર ગોખૂલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખૂલને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા-OCI કાર્ડ સોંપ્યા. બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ...

માર્ચ 11, 2025 7:38 પી એમ(PM) માર્ચ 11, 2025 7:38 પી એમ(PM)

views 4

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો

સરકારે આજે બે આતંકવાદી સંગઠનો આવામી એક્શન કમિટી AAC અને જમ્મુ અને કાશ્મીર ઇત્તિહાદુલ મુસ્લિમીન JKIM પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદા હેઠળ બંને જૂથોને ગેરકાયદે સંગઠન જાહેર કરાયા છે. મંત્રાલયે જણાવ્યું કે, AAC અને JKIM ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે ...

માર્ચ 11, 2025 7:35 પી એમ(PM) માર્ચ 11, 2025 7:35 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં તબીબો અને સંશોધકોની મહત્વની ભૂમિકા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વસ્થ સમાજ સુનિશ્ચિત કરવામાં ડોકટરો અને સંશોધકોની મોટી ભૂમિકા છે.પંજાબના ભટિંડા ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના-AIIMSના પ્રથમ પદવીદાન સમારોહને સંબોધતા, શ્રીમતી મુર્મુએ AIIMS ના ડોકટરોને અપીલ કરી કે તેઓ કૃષિ અને પર્યાવરણીય નિષ્ણાતો સાથે પરામર્શ કરીને સં...

માર્ચ 11, 2025 6:59 પી એમ(PM) માર્ચ 11, 2025 6:59 પી એમ(PM)

views 2

પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે. તેઓને ત્યાંજ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર સ્ટેટ લિવિંગ SEIL દ્વારા આયોજિત યુવા સંસદમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને સંબોધિ...