ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 14, 2025 3:15 પી એમ(PM)

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 79-મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન સાંજે સ...

ઓગસ્ટ 14, 2025 2:35 પી એમ(PM)

સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે રાષ્ટ્રીય ઉજવણી થશે.

સમગ્ર દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે દિલ્હીમાં લાલ કિલ્લાની પ...

ઓગસ્ટ 14, 2025 2:34 પી એમ(PM)

સરહદ સુરક્ષા દળના 16 સીમા પ્રહરીઓને આવતીકાલે વિરતા ચંદ્રકો એનાયત કરાશે.

સરહદ સલામતી દળ (બી. એસ. એફ.) એ માહિતી આપી છે કે સ્વતંત્રતા દિવસના અવસરે, સોળ સીમા પ્રહરીઓને તેમની બહાદુરી અને ઓપરેશન સ...

ઓગસ્ટ 14, 2025 2:32 પી એમ(PM)

વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે બલિદાન આપનારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.

વર્ષ 1947માં ભારતના ભાગલા દરમિયાન પીડિતો અને લોકોની પીડાઓની યાદમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી ...

ઓગસ્ટ 14, 2025 9:27 એ એમ (AM)

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધ...

ઓગસ્ટ 14, 2025 9:26 એ એમ (AM)

નાલાસોપારામાં સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા કેસમાં ચાર લોકોની ધરપકડ

નાલાસોપારામાં સાઇઠ એકર સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર બાંધકામ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં, એન્ફોર્...

ઓગસ્ટ 14, 2025 9:24 એ એમ (AM)

ઉત્તરાખંડમાં રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ અગ્નિવીરોને સૈન્યમાંથી પરત ફર્યા બાદ સરકારી સેવાઓમાં સીધી ભરતી માટે 10 ટકા અનામતને મંજૂરી આપી

ઉત્તરાખંડમાં, રાજ્ય મંત્રીમંડળે ભૂતપૂર્વ અગ્નિવીરોને સૈન્યમાંથી પરત ફર્યા બાદ સરકારી સેવાઓમાં સીધી ભરતી માટે 10 ...

ઓગસ્ટ 14, 2025 9:23 એ એમ (AM)

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં વૈશ્વિક વેપાર અવરોધોનો સામનો કરવા માટે અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં વૈશ્વિક વેપાર અવરોધોનો સામનો કરવા માટે અગ્રણી ઉદ્યોગકારો સાથે બ...

ઓગસ્ટ 14, 2025 9:21 એ એમ (AM)

9માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી ત્રણ દિવસ સોમનાથ અને પોરબંદરના પ્રવાસે

79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજથી ત્રણ દિવસ સોમનાથ અને પોરબંદરના પ્...

ઓગસ્ટ 14, 2025 9:18 એ એમ (AM)

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ યોજાયેલી અશ્વ રેલીમાં વિવિધ સમાજના અનેક લોકોએ ભાગ લીધો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ગઈકાલે હર ઘર તિરંગા અભિયાન હેઠળ અનેક તિરંગા રેલીઓનું આયોજન કરાયુ હતું, આ તિરંગાયાત...

1 35 36 37 38 39 704