ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2025 9:12 એ એમ (AM)

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે.

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને ...

જાન્યુઆરી 14, 2025 9:08 એ એમ (AM)

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ગઈકાલે મેડ્રિડમાં સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેઝ સાથે વાતચીત કરી હતી. સો...

જાન્યુઆરી 14, 2025 9:05 એ એમ (AM)

આવતી કાલે યોજાનાર UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, મુલતવી રાખવામાં આવી છે.

UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવ...

જાન્યુઆરી 14, 2025 9:03 એ એમ (AM)

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિયા થયો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં દેશનો ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ લગભગ ૧૬ ટકા વધીને ૧૬ લાખ ૯૦ હજાર કરોડ રૂપિય...

જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM)

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન નો પ્રારંભ.

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. ૧૩ અખાડાઓમાંથી, દરેક અખાડાને તેના નિર્ધા...

જાન્યુઆરી 14, 2025 8:59 એ એમ (AM)

દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચુંટણી પંચ પણ તૈયારીઓમાં જોતર...

જાન્યુઆરી 14, 2025 8:58 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મિશન મૌસમનો પ્રારંભ કરશે. મિશન મોસમનો ઉદ્દેશ્ય દેશને હવામાન-તૈયાર ...

જાન્યુઆરી 13, 2025 7:53 પી એમ(PM)

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો શુભારંભ – ત્રિવેણી સંગમ ખાતે આજે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભના પ્રથમ દિવસે આજે એક કરોડ ૫૦ લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓએ પવિત્ર સ્નાન કર્યું.પ્રયાગરાજ...

જાન્યુઆરી 13, 2025 7:50 પી એમ(PM)

દેશમાં ખાદ્ય પદાર્થોના છૂટક ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 5.22 ટકાના નીચલા સ્તરે

દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાનો દર ધીમો પડવાને કારણે ડિસેમ્બરમાં છૂટકફુગાવો ઘટીને 5.22 ટકાના ચાર મહિનાના ની...

જાન્યુઆરી 13, 2025 7:46 પી એમ(PM)

દેશની ઉત્તરીય સરહદો પર સ્થિતિ સ્થિર – સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર :ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

ભારતીય ભૂમિ દળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ઉત્તરીય સરહદો પર સ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. તેમણે...

1 367 368 369 370 371 717