રાષ્ટ્રીય

એપ્રિલ 8, 2025 3:22 પી એમ(PM)

views 19

મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગસાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને ધિરાણની સુવિધા મળે અને વિકાસની તક મળે તે માટે તેમની સરકાર એક મજબૂત માળખું સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના 10 વર્ષ થવા અંગે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વધુમા...

એપ્રિલ 8, 2025 3:20 પી એમ(PM)

views 14

દુબઇના ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ આજથી ભારતનાં બે દિવસનાં પ્રવાસે

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ પ્રધાનમંત્રી તથા સંરક્ષણમંત્રી શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમ આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. દિલ્લી હવાઈ મથકે રાજ્યમંત્રી સુરેશ ગોપી દ્વારા તેમનું કરવામાં આવ્યું હતું. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપા...

એપ્રિલ 8, 2025 8:19 એ એમ (AM)

views 16

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) નું 84મું રાષ્ટ્રીય અધિવેશન આજથી ગુજરાતના અમદાવાદમાં શરૂ થશે. પ્રથમ દિવસે, કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, કેન્દ્રીય કાર્યકારી સમિતિની બેઠક આજે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાશે, જ્યારે AICC અધિવેશન કાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજા...

એપ્રિલ 8, 2025 8:18 એ એમ (AM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ભારતીય ઉદ્યોગોને આયાતી માલને બદલે સ્થાનિક સપ્લાયર્સને ટેકો આપીને આર્થિક રાષ્ટ્રવાદ અપનાવવા હાકલ કરી હતી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત એવા દેશો સાથે કામ કરવા આતુર છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે છે અને વેપાર કરવા માટે સમાન તકો પૂરી પાડે છે. ગઈકાલે સાંજે ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલતા, મંત્રી ગોયલે ધ્યાન દોર્યું કે ભારતીય કંપનીઓ સક્ષમ છે અને જો વાજબી વ્યવસાયિક ...

એપ્રિલ 8, 2025 8:16 એ એમ (AM)

views 17

જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે શ્રીનગર પહોંચ્યા

જમ્મુ અને કાશ્મીરના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે સાંજે શ્રીનગર પહોંચ્યા છે . લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. શ્રી અમિત શાહે સાંજે રાજભવન ખાતે બેઠકો યોજી હતી અને લોકો તથા પ્રતિનિધિમંડળો સાથે વાતચીત કરી હ...

એપ્રિલ 8, 2025 8:15 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત “કી ઓફ ઓનર” એનાયત કરવામાં આવ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત "કી ઓફ ઓનર" એનાયત કરવામાં આવ્યો છે લિસ્બનના મેયર કાર્લોસ મોએડાસ દ્વારા રજૂ કરાયેલા આ સન્માન થી તેમને શહેરના માનદ નાગરિક તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં મળી છે "કી ટુ ધ સિટી ઓફ લિસ્બન" શહેર દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ સન્માન છે. રાષ...

એપ્રિલ 7, 2025 7:54 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લિસ્બનમાં પોર્ટુગલના તેમના સમકક્ષ માર્સેલો રેબેલો ડી’સોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લિસ્બનમાં તેમના પોર્ટુગીઝ સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બેઠક બાદ સંયુક્ત મીડિયા સંબોધનમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત-પોર્ટુગીઝ સંબંધોને ઐતિહાસિક ગણાવ્યા હતા જે હવે આધુનિક અને બહુ-પરિમાણીય ભાગીદારી તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે....

એપ્રિલ 7, 2025 7:48 પી એમ(PM)

views 11

સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં...

એપ્રિલ 7, 2025 9:55 એ એમ (AM)

views 10

વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજથી મુંબઇમાં શરૂ થશે

વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજથી મુંબઇમાં શરૂ થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેની આ પ્રથમ નાણાકીય નીતિ બેઠક હશે.બુધવારે RBI મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરશે. RBI દર બે મહિને નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજે છે, જેમાં નાણા પુરવઠો, ફુગ...

એપ્રિલ 7, 2025 9:51 એ એમ (AM)

views 9

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બિહારની મુલાકાતે જશે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે બિહારની મુલાકાતે જશે. તેઓ વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારની પદયાત્રામાં જોડાશે અને પટણામાં 'બંધારણની સુરક્ષા' નામના સેમિનારમાં ભાગ લેશે.સંમેલનમાં ભાગ લેતા પહેલા શ્રી ગાંધી બેગુસરાય જશે, જ્યાં 'સ્થળાંતર બંધ કરો, નોકરીઓ આપો "કૂચમાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.