રાષ્ટ્રીય

એપ્રિલ 9, 2025 9:26 એ એમ (AM)

views 7

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આજે અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારા આ અધિવેશનમાં ગુજરાતની અને દેશની વર્તમાન રાજકીય સ્થિતિ તેમજ કોંગ્રેસને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા હાથ ધરાશે.જ્યારે ગઇકાલે શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ...

એપ્રિલ 9, 2025 9:22 એ એમ (AM)

views 11

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર સતત સુધારાઓ અને બૃહદ આર્થિક સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, સમાજના દરેક વર્ગને વિકાસનો લાભ મળે. કેન્દ્રીય મંત્રીએ ગઇકાલે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે આયોજિત '2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનવાની તકો અને પડકા...

એપ્રિલ 9, 2025 9:21 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા વકફ સુધારા બિલ પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદ દ્વારા વકફ સુધારા બિલ 2025 પસાર થવું એ સામાજિક ન્યાય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં મુસ્લિમો સહિત તમામ સમુદાયોના હિતમાં આ બિલ પસાર કરવા બદલ સંસદને અભિનંદ...

એપ્રિલ 8, 2025 7:46 પી એમ(PM)

views 13

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ દ્વારા તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા 10 બિલોને પડતર રાખવાનું ‘ગેરબંધારણીય’ ગણાવ્યુ

સુપ્રીમ કોર્ટે, આજે રાજ્યપાલ દ્વારા તમિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા 10 બિલોને પડતર રાખવાનું 'ગેરબંધારણીય' ગણાવ્યુ હતું. જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા આ બિલો પર લેવામાં આવેલી કાર્યવાહીનો કોઈ અર્થ નથી. આ બિલો વિધાનસભા દ્વારા ફરીથી પસાર થયા પછી, તેમને રાજ્યપ...

એપ્રિલ 8, 2025 7:44 પી એમ(PM)

views 10

ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

પોર્ટુગલની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે, ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.રાષ્ટ્રપતિને ઔપચારિક ગુઆટડ ઓફ ઓનર મળ્યું અને એસેમ્બલીયા દા રિપબ્લિકાના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ જોસ પેડ્રો એગુઆર-બ્રાન્કોએ પોર્ટુગલની એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્ર...

એપ્રિલ 8, 2025 7:40 પી એમ(PM)

views 42

વકફ (સુધારા) અધિનિયમ, 2025, આજથી અમલમાં ….

વકફ (સુધારા) અધિનિયમ,2025, આજથી અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કાયદાને આપવામાં આવેલી સંમતિ બાદ સરકારે આ અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. ગયા અઠવાડિયે, સંસદના બંને ગૃહોએ આ કાયદો પસાર કર્યો હતો. નવા કાયદાનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં વારસાગત સ્થળોનુ...

એપ્રિલ 8, 2025 7:38 પી એમ(PM)

views 7

દુબઇના પ્રિન્સ ક્રાઉને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને યુએઈના સંરક્ષણ મંત્રી શેખ હમદાનબિન મોહમ્મદ અલ મક્તૂમને મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે દુબઈએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું ક...

એપ્રિલ 8, 2025 7:33 પી એમ(PM)

views 6

જયપુરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટ કેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા

જયપુરની વિશેષ અદાલતે 17 વર્ષ પહેલાં જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતના ન્યાયાધીશ રમેશકુમાર જોશીએ આજે સજા સંભળાવી છે. 4 એપ્રિલના રોજ, કોર્ટે સૈફુરરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહેમદને દોષિત ઠેરવ્યા હતા. 600 પાનાન...

એપ્રિલ 8, 2025 3:28 પી એમ(PM)

views 28

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કર્યા

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્...

એપ્રિલ 8, 2025 3:24 પી એમ(PM)

views 24

આજથી દેશભરમાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજથી પોષણ પખવાડિયાની ઉજવણી શરૂ કરી છે. દેશભરમાંથી કુપોષણ દૂર કરવાની સરકારની પ્રતિબધ્ધતાનાં ભાગ રૂપે આયોજિત આ કાર્યક્રમ 22 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી પખવાડિયાનાં પ્રથમ સપ્તાહમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.