રાષ્ટ્રીય

એપ્રિલ 10, 2025 8:14 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવાકિયન સમકક્ષ પીટર પેલેગ્રીની સાથે વાટાઘાટ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવાકિયાની તેમની રાજકીય મુલાકાત દરમિયાન ગઈકાલે બ્રેટિસ્લાવામાં તેમના સ્લોવાકિયન સમકક્ષ પીટર પેલેગ્રીની સાથે વ્યક્તિગત બેઠક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને સહિયારા વૈશ્વિક અને પ્રાદેશિક હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી...

એપ્રિલ 9, 2025 7:53 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખેડૂતોને નવીટેકનોલોજી શીખવા અને ઉદ્યોગસાહસિક બનવા અનુરોધ કર્યો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ગ્રામીણ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરીને નીતિઓ બનાવવી જોઈએ, જેથી દેશમાં સ્થળાંતરની સંખ્યા ઘટાડી શકાય. આજે નવી દિલ્હીમાં કિસાન કુંભ 2025ને સંબોધતા શ્રીગડકરીએ કહ્યું કે, નીતિઓએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના નબળા વર્ગોનું કલ્યાણ સુનિશ્ચિત કરવ...

એપ્રિલ 9, 2025 7:40 પી એમ(PM)

views 6

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે અને કૃષિ સિંચાઇ સહિતના અનેક પ્રોજેક્ટને મંજૂરી અપાઈ

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તિરુપતિ-પકાલા-કટપડી સિંગલ રેલવે લાઇન સેક્શનને ડબલ કરવા મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ વેલ્લોર અને તિરુપતિના શૈક્ષણિક અને તબીબી કેન્...

એપ્રિલ 9, 2025 7:35 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ મુર્મુએ સ્લોવાકિયાને ભારત દ્વારા યોજાનાર WAVE સમિટમાં સક્રિયપણે ભાગ લેવા આમંત્રણ આપ્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બ્રાતિસ્લાવામાં દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક તથા પ્રાદેશિક હિતોના મુદ્દાઓ પર સ્લોવાક ગણરાજ્યના રાષ્ટ્રપ્રમુખ પીટર પેલેગ્રિની સાથે દ્વિપક્ષીય બેઠક અને પ્રતિનિધિમંડળ-સ્તરની વાતચીત કરી. ભારત તરફથી પ્રતિનિધિમંડળ-સ્તરની વાતચીત દરમિયાન તેમની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબ...

એપ્રિલ 9, 2025 2:11 પી એમ(PM)

views 6

ભારત વિદેશી બેંકો માટે મોટી વૃદ્ધિની તકો પ્રદાન કરી રહ્યું છે : નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત વિદેશી બેંકો માટે મોટી વૃદ્ધિની તકો પ્રદાન કરી રહ્યું છે અને સરકાર બેંકિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. લંડનમાં ભારત-યુકે રોકાણકાર ગોળમેજી ચર્ચાને સંબોધતા, નાણામંત્રીએ ટકાઉ આર્થિક વિકાસ અને રોકાણની તકો વધારવા માટે સરકારની પ્રા...

એપ્રિલ 9, 2025 2:09 પી એમ(PM)

views 7

RBI એ તેના પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને છ ટકા કર્યો છે. આજે મુંબઈમાં આ જાહેરાત કરતા, RBI ગવર્નરે જણાવ્યું કે, છ સભ્યોની સમિતિની સર્વ સંમતિથી આ નિર્ણય લેવાયો હતો. નિર્ણયોની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નરે જણાવ્યું કે, સમિતિ એ 2025-26માં GDP વૃદ્ધિનું અનુમાન 6.7 ટક...

એપ્રિલ 9, 2025 2:06 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદીએ જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસની અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવા પરિવર્તનને આજની સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, તેનો ઉકેલ ટકાઉ જીવનશૈલી છે, જેનો જૈન સમુદાયે સદીઓથી અભ્યાસ કર્યો છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, જૈન ...

એપ્રિલ 9, 2025 9:32 એ એમ (AM)

views 13

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુખ્ય નીતિગત નિર્ણયોની જાહેરાત પછી પૂર્ણ થશે.મુખ્ય નીતિ દરો પર વિચાર કરવા માટે નાણાકીય નીતિ સમિતિની બેઠક સાત એપ્રિલથી શરૂ થઈ હતી. રેપો રેટ ઉપરાંત, RBI ગવર્નર સંજય મલ્હોત્રા આર્થિક વૃદ્ધિ અંદાજ, ફુગાવો, ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન વૃદ્...

એપ્રિલ 9, 2025 9:31 એ એમ (AM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ...

એપ્રિલ 9, 2025 9:30 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં નવકાર મહામંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. નવકાર મહામંત્ર દિવસએ આધ્યાત્મિક સંવાદિતા અને નૈતિક ચેતનાનો સ્ત્રોત છે. નવકાર દિવસ આધ્યાત્મિક શુદ્ધતા, સહિષ્ણુતા અને સૌના કલ્યાણ પર ચિંતન કરવાની પ્રેરણા આપે છે. વૈશ્વિક શાંતિ અ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.