રાષ્ટ્રીય

માર્ચ 14, 2025 9:24 એ એમ (AM) માર્ચ 14, 2025 9:24 એ એમ (AM)

views 5

આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની ઉજવણી…

આજે દેશભરમાં રંગોનાં પર્વ ધુળેટીની પંરપરાગત રીતે ઉંમગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર વસંત ઋતુનું આગમન અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનાં વિજયનું પ્રતીક છે. આ પર્વ એકતા અને સદભાવનાને પ્રોત્સાહન આપે છે. ગઈકાલે હોલિકા દહન સાથે તહેવારની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ...

માર્ચ 14, 2025 9:19 એ એમ (AM) માર્ચ 14, 2025 9:19 એ એમ (AM)

views 5

દેશનાં વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઓ હોવા છતાં શનિવારે ધોરણ 12ની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે :CBSE

સેન્ટ્લ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE એ જણાવ્યું છે કે, દેશનાં વિવિધ ભાગોમાં હોળી ધૂળેટીની રજાઑ હોવા છતાં શનિવારે ધોરણ 12ની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજાશે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ધોરણ 12ની હિન્દી કોર અને હિન્દી ઇલેક્ટિવ વિષયોની પરીક્ષા રાબેતા મુજબ જ યોજાશે.

માર્ચ 13, 2025 8:12 પી એમ(PM) માર્ચ 13, 2025 8:12 પી એમ(PM)

views 6

રંગોનો તહેવાર હોળી, આવતીકાલે દિલ્હી સહિત દેશભરમાં ઉજવવામાં આવશે.

રંગોનો તહેવાર હોળી, આવતીકાલે દિલ્હી સહિત દેશભરમાં ઉજવવામાં આવશે. હોળીના આ તહેવાર નિમિત્તે દિલ્હીના તમામ નાના-મોટા બજારો ધમધમી રહ્યા છે. બાળકો, પુખ્ત વયના લોકો અને વડીલો દુકાનોમાં પિચકારી, રંગો, હર્બલ ગુલાલ, મીઠાઈઓ અને અન્ય વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. હોળીને ધ્યાનમાં રાખીને, તહેવારને વધુ ખાસ બનાવવા ...

માર્ચ 13, 2025 8:11 પી એમ(PM) માર્ચ 13, 2025 8:11 પી એમ(PM)

views 6

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સ્પૅસ ડૉકિંગ પ્રયોગ- સ્પેડેક્સ મિશનના ભાગરૂપે બે ઉપગ્રહને અનડૉક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ સ્પૅસ ડૉકિંગ પ્રયોગ- સ્પેડેક્સ મિશનના ભાગરૂપે બે ઉપગ્રહને અનડૉક કરવાનું કામ સફળતાથી પૂર્ણ કર્યું છે, જે દેશની અવકાશ સંશોધન યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલૉજી રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘે સ્પેડેક્સ મિશનના ભાગરૂપે અનડૉકિંગ પ્રયો...

માર્ચ 13, 2025 8:09 પી એમ(PM) માર્ચ 13, 2025 8:09 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. સુશ્રી મુર્મૂએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, રંગોનો આ તહેવાર આનંદ અને ઉત્સાહ લઈને આવે છે. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધારે છે તેમજ હોળીના વિવિધ રંગ આપણા સમાજ...

માર્ચ 13, 2025 8:08 પી એમ(PM) માર્ચ 13, 2025 8:08 પી એમ(PM)

views 5

આજે વિશ્વ કિડની દિવસે દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી.

આજે વિશ્વ કિડની દિવસે દિલ્હીના આરોગ્ય મંત્રી પંકજ સિંહે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી. તેમણે પત્રકારો સાથે વાત કરતાં સરકારની પ્રાથમિકતા લોકોને સારી સેવા આપવાની હોવાનું જણાવ્યું. શ્રી સિંહે કહ્યું, રોજિંદા જીવનમાં સારું ભોજન, કસરત, સારી જીવનશૈલી અને થોડા બદલાવથી સ્વસ્થ જીવન જીવી શકાય છે.

માર્ચ 13, 2025 8:03 પી એમ(PM) માર્ચ 13, 2025 8:03 પી એમ(PM)

views 4

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કન્ટેન્ટ ક્રિએટર્સને દેશના ડિજિટલ રાજદૂત ગણાવ્યા છે. નવી દિલ્હીમાં આજે એક કાર્યક્રમમાં શ્રી ગોયલે કહ્યું, જવાબદાર કન્ટેન્ટ, નવી વાર્તા, કૌશલ્ય વિકાસ અને ભારતીય સર્જનાત્મકતાની નિકાસ સર્જનાત્મક ઉદ્યોગના ચાર મુખ્ય પાસા છે. તેમણે દેશના સર્જનાત્મક ક્ષેત્રમાં...

માર્ચ 13, 2025 8:02 પી એમ(PM) માર્ચ 13, 2025 8:02 પી એમ(PM)

views 2

ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે.

ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં તુવેરની ખરીદીમાં તેજી આવી છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ રાજ્યોમાં કુલ એક લાખ 31 હજાર મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાતાં 89 હજારથી વધુ ખેડૂતોને લાભ થયો છે. મંત્રાલયે જણાવ્યું, સરકાર તુવેર, અડદ અને મસૂર લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવા પ્રતિબદ્ધ છે...

માર્ચ 13, 2025 8:00 પી એમ(PM) માર્ચ 13, 2025 8:00 પી એમ(PM)

views 8

જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસુલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે.

જમ્મુ કાશ્મીર સરકારે જણાવ્યું, મહેસુલ વિભાગ દ્વારા ઔદ્યોગિક વસાહતો માટે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગને જમીન ફાળવવામાં આવે છે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ઉદ્યોગ સાહસિકોને અપાય છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં ગત 2 વર્ષમાં કંપનીઓ અને વ્યક્તિઓને ફાળવવામાં આવેલી જમીન અંગેની ...

માર્ચ 13, 2025 7:57 પી એમ(PM) માર્ચ 13, 2025 7:57 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વર્ચ્યૂઅલ માધ્યમથી પોતાના લોકસભા મતવિસ્તાર ગુજરાતના ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓ રેલવે, માર્ગ અને આરોગ્ય સેવા સંબંધિત છે. શ્રી શાહે ગુજરાતમાં પરિવર્તનલક્ષી વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું, રાજ્યએ પરિવહન અને ...