રાષ્ટ્રીય

એપ્રિલ 11, 2025 7:51 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ...

એપ્રિલ 11, 2025 7:49 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે, ત્રણ હજાર 884 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકામોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં તેઓ 3,884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તેઓ 3 હજાર 884 કરોડ રૂપિયાથી વધુના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજ...

એપ્રિલ 10, 2025 8:08 પી એમ(PM)

views 7

26/11ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને આજે ભારત લવાયો

26/11ના મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને આજે ભારત લવાયો છે. તેને લઈને એક વિશેષ ફ્લાઇટ આજે સાંજે દિલ્હીના પાલમ હવાઈમથકે પહોંચી હતી. ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ શરૂ થયેલી કાર્યવાહી મુજબ કુખ્યાત રાણાને અમેરિકામાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાની મધ્યસ્થ જિલ્લા અ...

એપ્રિલ 10, 2025 7:53 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, ભારત ટૂંક સમયમાં સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્લૉવાકિયાના બ્રાતિસ્લાવામાં વિદેશ મંત્રાલયમાં સ્લૉવાકિયા-ભારત વેપાર મંચનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સ્લૉવાકિયાના રાષ્ટ્રપ્રમુખ પિટર પેલિગ્રિની અને વિદેશ મંત્રી જુરાજ બ્લાનૅર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આ મંચ સહકાર બનાવવા અને વેપારની તકને પરસ્...

એપ્રિલ 10, 2025 2:39 પી એમ(PM)

views 11

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા આજે ભારત આવવાની શક્યતા છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાણાની અરજી ફગાવી દીધી હતી. તહવ્વુર રાણાનું ભારતમાં આગમન થયા પછી તરત જ એનઆઇએની ઉચ્ચ સ્તરીય તપાસ ટૂકડી તેની પૂછપરછ કરશે. ટૂકડીમાં બે ઇન્સ્પેક્ટ જનરલ, એક ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનર...

એપ્રિલ 10, 2025 2:36 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના ગુજરાત વેપારી મહામંડળ-GCCI ને લઘુ ઉદ્યોગોને સ્ટાર્ટ અપ સાથે જોડી સક્ષમ તંત્ર બનાવવા અનુરોધ કર્યો. અમદાવાદમાં વેપારી મહામંડળ દ્વારા આયોજીત ગેટ- 2025 એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું, GCCI એ ઉદ્યોગ, ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગપતિ એમ ત્રણેયને મ...

એપ્રિલ 10, 2025 2:32 પી એમ(PM)

views 15

નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ 820 અબજ ડોલરને પાર

વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા હોવા છતાં, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ વિક્રમ 820 અબજ ડોલરને વટાવી ગઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના 778 અબજ ડોલરના આંકડાની સરખામણીએ લગભગ 6 ટકાનો વધારો દર્શાવે છે. વેપાર ઉદ્યોગની સ્થિતિ પર ચર્ચા કરવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ ...

એપ્રિલ 10, 2025 8:26 એ એમ (AM)

views 10

અમેરિકાએ ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરી

એક મહત્વનાં ઘટનાક્રમમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે રાત્રે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે, 90 દિવસની રાહત પારસ્પરિક અને 10 ટકા ટેરિફ પર લાગુ થશે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ...

એપ્રિલ 10, 2025 8:25 એ એમ (AM)

views 7

આજે વિશ્વ હોમિયોપેથી દિવસે ગાંધીનગરમાં આયોજિત હોમિયોપેથી સંમેલનમાં કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહેશે.

આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી પ્રણાલી છે. આરોગ્ય સંભાળ માટે સર્વગ્રાહી અભિગમ અને કુદરતી તથા બિન-નુકસાનકારક સારવારને કારણે તે વિશ્વભરના લાખો લોકોને આકર્ષે છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 10 કરોડથી વધુ લોકો તેમની સ્વાસ્થ્ય જર...

એપ્રિલ 10, 2025 8:21 એ એમ (AM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે. એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા શ્રી શાહે કહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.