રાષ્ટ્રીય

એપ્રિલ 12, 2025 8:25 એ એમ (AM)

views 9

સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પડેસ્ક શરૂ કર્યું

કેન્દ્ર સરકારે ઉભરતા વેપાર પડકારોનો સામનો કરવા માટે એક સમર્પિત ગ્લોબલ ટેરિફ અને વેપાર હેલ્પડેસ્ક શરૂ કર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે હેલ્પડેસ્ક આયાત અને નિકાસ પડકારો, આયાતમાં વધારો અથવા ડમ્પિંગ, લોજિસ્ટિક્સ અથવા સપ્લાય ચેઇન પડકારો, નાણાકીય અથવા બેંકિંગ મુદ્દાઓ અને નિયમનકારી ...

એપ્રિલ 12, 2025 8:24 એ એમ (AM)

views 7

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે, માત્ર વેપાર સમજૂતિની સમર્યમર્યાદાને પહોંચી વળવા રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન ન કરી શકાય

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર વેપાર સમજૂતીની સમયમર્યાદાને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન ન કરી શકાય. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વેપાર સમજૂતીઓ બંને પક્ષો માટે લાભદાયી હોવી જોઈએ. શ્રી ગોયલ ગઈ કાલે નવી દિલ્હીમાં 9મા વૈશ્વિક ટેકનોલોજી શિખર ...

એપ્રિલ 11, 2025 7:53 પી એમ(PM)

views 22

‘સૌનાં સાથ, સૌનાં વિકાસ’નો મંત્ર આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા બની છે :પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબો અને વંચિતોના ઉત્થાનનો સંકલ્પ, 'સબકા સાથ, સબકા વિકાસ'નો મંત્ર અને સેવાની ભાવના આજે સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા છે. શ્રી મોદી આજે મધ્યપ્રદેશના અશોકનગરના ઈસાગઢમાં શ્રી આનંદપુર ધામમાં ઉપસ્થિત ભક્તોને સંબોધિત કરી રહ્યા હતા. આ અગાઉ, પ્રધાનમંત્રીએ પરમહંસ અદ્વ...

એપ્રિલ 11, 2025 7:49 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ વારાણસીમાં 3 હજાર 884 કરોડ રૂપિયાથી વધુના 44 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના મેહદીગંજ ખાતે 3 હજાર 8 સો 84 કરોડ રૂપિયાથી વધુના 44 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસકામોમાં રોડ, વીજળી, શિક્ષણ અને પર્યટન ક્ષેત્રોમાં વિકાસનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય પ્રદેશની એકંદર પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. જાહેર સભાને સંબોધતા, પ્ર...

એપ્રિલ 11, 2025 7:46 પી એમ(PM)

views 12

ભાજપ તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી A.I.A.D.M.K. ના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં લડશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપ આગામી 2026 માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી AIADMK ના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં લડશે. આજે ચેન્નાઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે તમિલ યુવાનોને તમિલ ભાષામાં UPSC પરીક્ષા આપવાની મંજૂરી આપી છે. તેમણે ...

એપ્રિલ 11, 2025 7:43 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારત અને ઇટાલી ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા કામ કરી રહ્યા છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત અને ઇટાલી વિવિધ ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છે. શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન એંતોનિયો તાજાની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી. શ્ર...

એપ્રિલ 11, 2025 7:39 પી એમ(PM)

views 7

DRDO એ સુખોઈ-30 M.K.I. વિમાનથી લાંબા અંતરના “ગ્લાઈડ બોમ્બ ગૌરવ”નું સફળ પરિક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- D.R.D.O. એ સુખોઈ-30 M.K.I. વિમાનથી લાંબા અંતરના “ગ્લાઈડ બોમ્બ ગૌરવ”નું સફળ પરિક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, પરિક્ષણોમાં અંદાજે 100 કિલોમીટરના અંતર સુધી ચોકસાઈ સાથે સફળ પ્રદર્શન કરાયું. “ગૌરવ” એક હજાર કિલો વર્ગનો ગ્લાઈડ બૉમ્બ છે, જેને ચાંદીપુરમાં આવેલા ...

એપ્રિલ 11, 2025 3:28 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ વારાણસીમાં 3038 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના મહેદીગંજમાં ત્રણ હજાર 880 કરોડ રૂપિયાથી વધુની 44 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓમાં માર્ગ, માળખાગત વિકાસ, વીજળી, શિક્ષણ અને પ્રવાસનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પોતાનાં મતવિસ્તારની 50મી મુલાકાત દરમિયાન એક જાહેર સભાને સંબોધતા શહેરના ઝડ...

એપ્રિલ 11, 2025 3:25 પી એમ(PM)

views 9

2024ના અંતિમ છ મહિનામાં ભારતમાં મોબાઇલ ફોન દ્વારા ચૂકવણી 30 ટકા વધી

વર્ષ 2024ના અંતિમ છ મહિનામાં ભારતમાં મોબાઇલ ફોન દ્વારા ચૂકવણી 41 ટકા વધીને 88.54 અબજ થઇ છે, જ્યારે મૂલ્યના સંદર્ભમાં 30 ટકા વધીને 197 અબજ 69 લાખ કરોડ રૂપિયા થઈ છે. ડિજિટલ ચૂકવણી માળખામાં મજબૂત વૃધ્ધિને કારણે આ વધારો થયો છે. વપરાશકારો દ્વારા મોબાઇલ પરથી યુપીઆઇ ક્યુઆર કોડ પરથી 63.34 કરોડ ચૂકવણી થઈ અને...

એપ્રિલ 11, 2025 8:07 એ એમ (AM)

views 11

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ. 18 દિવસની કસ્ટડીમાં મોકલાયો

૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણાને લઈ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચતા જ NIA તપાસ ટીમે એરપોર્ટ પર તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી. રાણાને ગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.