રાષ્ટ્રીય

એપ્રિલ 14, 2025 6:16 પી એમ(PM)

views 9

CBIએ ડીબી સ્ટોક કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં ગુવાહાટી એક્સિસ બેંકના ભૂતપૂર્વ શાખા મેનેજર પુષ્પજિત પુરકાયસ્થ અને દિબ્રુગઢથી સંદીપ ગુપ્તાની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા - CBIએ ડીબી સ્ટોક કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં ગુવાહાટી એક્સિસ બેંકના ભૂતપૂર્વ શાખા મેનેજર પુષ્પજિત પુરકાયસ્થ અને દિબ્રુગઢથી સંદીપ ગુપ્તાની ધરપકડ કરી છે. CBIના જણાવ્યા મુજબ, પુરકાયસ્થે રોકાણકારોને ઊંચા વળતરના ખોટા વચન આપ્યા હતા અને ડીબી સ્ટોક્સ સાથે મળીને ગેરકાયદે રીતે કમાણી કરી છ...

એપ્રિલ 14, 2025 1:32 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાના હિસારથી અયોધ્યાની વાણિજ્યિક ફ્લાઇટનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસારથી અયોધ્યાની વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી અને હિસાર હવાઈમથકના બીજા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો. 410 કરોડ રૂપિયાથી વધુની કિંમતના આ નવા ટર્મિનલ પ્રોજેક્ટમાં આધુનિક પેસેન્જર ટર્મિનલ, કાર્ગો સુવિધા અને એર ટ્રાફિક કંટ્રોલ બિલ્ડિંગ હશે. આ પ્રસંગે એક જાહેર સ...

એપ્રિલ 14, 2025 1:24 પી એમ(PM)

views 7

ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી શક્ય બનશે – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું, ન્યાયસહાયક વિજ્ઞાન દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાશે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન સંમેલન 2025ને સંબોધતા શ્રી શાહે કહ્યું, ન્યાયસહાયક વિજ્ઞાન વિના સમયસર ન્યાય આપવો શક્ય નથી. શ્રી શાહે ઉમેર્યું કે ત્રણ નવા ફોજદારી કાયદામાં 7 વર્ષથી વધ...

એપ્રિલ 14, 2025 1:45 પી એમ(PM)

views 9

પોરબંદરના દરિયામાંથી ભારતીય તટ રક્ષક અને ગુજરાત ATSએ એક હજાર 800 કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો

ભારતીય તટ રક્ષકે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક હજાર 800 કરોડ રૂપિયાની કિંમતનો 300 કિલોથી વધુનો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાત ATS તરફથી મળેલી માહિતીના આધારે પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડ રિજનના ICG જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ટ્રાન્સશિપમ...

એપ્રિલ 14, 2025 1:13 પી એમ(PM)

views 11

બેંક સાથે છેતરપિંડીના કેસમાં ભાગેડૂ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી

પંજાબ નેશનલ બેંક સાથે લોન છેતરપિંડી કેસમાં ભાગેડૂ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો -સીબીઆઈની વિનંતી અને મુંબઈની એક અદાલતના બે ધરપકડ વોરંટના આધારે કરાઇ છે. મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકમાં 13 હજાર 500 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં મુખ્ય આર...

એપ્રિલ 14, 2025 9:53 એ એમ (AM)

views 8

ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં ગાઝા શહેરની છેલ્લી હોસ્પિટલ – અલ હિલાલ બાપ્ટિસ્ટ હોસ્પિટલનો એક ભાગ નાશ પામ્યો

ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં ગાઝા શહેરની છેલ્લી હોસ્પિટલ - અલ હિલાલ બાપ્ટિસ્ટ હોસ્પિટલનો એક ભાગ નાશ પામ્યો છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે, હોસ્પિટલ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેની અંદર હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર હતું. ગાઝાની સિવિલ ઇમરજન્સી સર્વિસના જણાવ્યા મુ...

એપ્રિલ 14, 2025 9:43 એ એમ (AM)

views 7

ભારતના ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો ક્ષેત્રે નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 11 હજાર 888 કરોડ રૂપિયાના સીધા વિદેશી રોકાણનો પ્રવાહ જોવા મળ્યો છે

ભારતના ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો ક્ષેત્રે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન 11 હજાર 888 કરોડ રૂપિયાના સીધા વિદેશી રોકાણનો પ્રવાહ જોવા મળ્યો છે. આ ઉપરાંત, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર, 2024-25 દરમિયાન બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે 7...

એપ્રિલ 14, 2025 9:41 એ એમ (AM)

views 7

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ,ડી. આર. આઈ.એ મિઝોરમની બહારના વિસ્તારમાં 52 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું એક કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ,ડી. આર. આઈ.એ મિઝોરમની બહારના વિસ્તારમાં 52 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું એક કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 11મી એપ્રિલે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રકમાં પ્રતિબંધિત નશાકારક ગોળીઓ છુપાવીને ...

એપ્રિલ 14, 2025 9:38 એ એમ (AM)

views 12

બિહાર અને ગુજરાતે હંમેશાં ભારતની સાંસ્કૃતિક એકતામાં યોગદાન આપ્યું છે-કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, બિહાર અને ગુજરાતે હંમેશાં ભારતની સાંસ્કૃતિક એકતામાં યોગદાન આપ્યું છે. અમદાવાદની મુલાકાતે આવેલા શ્રી સિંહે ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધન કરતા “એક ભારત શ્રેષ્ઠ ભારત” અભિયાનની મહત્વકાંક્ષા પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે જણાવ્યું કે, “ગાંધીજીની જન્મભૂમિ ગુજરાત છે અ...

એપ્રિલ 14, 2025 9:36 એ એમ (AM)

views 11

પારંપરિક કાર્યક્રમો સાથે તમિલ અને કેરળના લોકો દ્વારા આજે નવા વર્ષની ઉજવણી

તમિલના નવા વર્ષની ઉજવણી આજે થઈ રહી છે. સૌર પંચાગ અનુસાર ચિથિરાઈ મહિનાના આજના દિવસે નવુ વર્ષ મનાવાય છે. આજે સવારથી જ લોકો મંદિરોમાં દેવ દર્શન કરીને તેની ઉજવણી કરે છે. તમિલોના ઘરે આજે અરુસુવાઈ એટલે કે છ સ્વાદનું ભોજન બને છે જે કેળાના પાનમાં પીરસવામાં આવે છે. કડવી, મીઠી, ખાટી, મસાલેદાર, ખારી અને તીખી હ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.