રાષ્ટ્રીય

એપ્રિલ 15, 2025 2:00 પી એમ(PM)

views 10

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા મામલે હસ્તક્ષેપ કરવા ભાજપે અનુરોધ કર્યો

ભાજપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝને મુર્શિદાબાદ હિંસા મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં શશાંક શેખર ઝા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ ઘટનાની તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી હતી. દરમિયા...

એપ્રિલ 15, 2025 9:37 એ એમ (AM)

views 8

નેશનલ હાઇવે એક્સેલન્સ એવોર્ડ્સ 2023ની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે

નેશનલ હાઇવે એક્સેલન્સ એવોર્ડ્સ 2023ની છઠ્ઠી આવૃત્તિ આજે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરમાં ઉચ્ચ પ્રદર્શન કરતી હાઇવે સંપત્તિઓના નિર્માણ અને જાળવણીમાં યોગદાન બદલ વ્યક્તિઓ અને હિસ્સેદારોને આ એવોર્ડ એનાયત કરાય છે.હાઇવે બાંધકામમાં ઉભરતી ટેકનોલોજી, પર્વતીય પ્રદેશોમાં માળખાગત વિકાસ અને ભારતીય બાંધકામ કંપનીઓની ...

એપ્રિલ 15, 2025 9:31 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. નર્મદા જીલ્લાની મુલાકાત દરમિયાન તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મુક્યો હતો. શ્રી જયશંકરે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દ્વારા નર્મદા જીલ્લાને વિકાસ કાર્યોની ભેટ આપી હતી. ત્યારબાદ ગરુ...

એપ્રિલ 15, 2025 9:30 એ એમ (AM)

views 10

ઉત્તર પ્રદેશના લખનઉની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં બસોથી વધુ દર્દીઓને હેમખેમ સલામત સ્થળે ખસેડાયા..કોઇ જાનહાની નહી

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં લોકબંધુ હોસ્પિટલના બીજા માળે ગઈકાલે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સરકિટને કારણે લાગેલી આ આગને કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. પરંતુ હોસ્પિટલના સ્ટાફની સતર્કતાને કારણે અતિગંભીર સહિતના 200 જેટલા દર્દીઓને તાત્કાલિક સલામત રીતે અન્ય સ્થળે ખસેડી લેવાયા હતા. મુખ્યમંત્રી યોગી ...

એપ્રિલ 15, 2025 9:24 એ એમ (AM)

views 10

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું, બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત, સ્થિર અને એક બનાવ્યો

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, બંધારણે સમયની કસોટી પર ખરા ઉતરીને દેશને મજબૂત, સ્થિર અને એક બનાવ્યો છે. તેઓ ગઈકાલે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત પ્રથમ 'ડૉ. આંબેડકર મેમોરિયલ લેક્ચર'માં બોલી રહ્યા હતા.ન્યાયાધીશ ગવઈએ જણાવ્યું કે, પાછલા વર્ષોમાં, દેશે વિવિધ બાહ્ય આક...

એપ્રિલ 15, 2025 9:23 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ સમર્પિત કર્યા. ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે, શ્રી મોદીએ યમુનાનગરમાં દીનબંધુ છોટુરામ થર્મલ પાવર પ્લાન્ટ ખાતે 800 મેગાવોટના ત્રીજા યુનિટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ હાલના પ્લાન્ટનું વિસ્તરણ છે આ પ્રોજ...

એપ્રિલ 14, 2025 7:01 પી એમ(PM)

views 11

દેશભરમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજંયતીની ઉજવણી

દેશભરમાં આજે ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજંયતીની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના મહાનુભાવોએ સંસદ ભવન પરિસરમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી....

એપ્રિલ 14, 2025 6:27 પી એમ(PM)

views 8

વક્ફ કાયદાથી મુસ્લિમોનું શોષણ અટકશે અને ગરીબ તેમજ પછાત મુસ્લિમોને તેમનો હક મળશે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. તેમજ તેમના આદર્શ સરકારને હંમેશા માર્ગદર્શન આપતા રહેશે. હરિયાણાના હિસારમાં આજે એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ગત 11 વર્ષથી બાબાસાહેબનું જીવન, તેમનો સંઘર્ષ અને તેમનો શાશ્વત સંદેશ સરકારની યા...

એપ્રિલ 14, 2025 6:19 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રણ નવા ફોજદારી કાયદામાં કરાયેલા ફેરફારને 21મી સદીનું સૌથી મોટું પરિવર્તન ગણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય પ્રણાલિ લોક-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. નવી દિલ્હીમાં આજે અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન શિખર સંમેલનને સંબોધતા; શ્રી શાહે કહ્યું, સરકાર દરેકને સમયસર ન્યાય અપાવવા અને તેમને ન્યાયથી સંતોષ થાય તે દિશામાં કામ ક...

એપ્રિલ 14, 2025 6:18 પી એમ(PM)

views 37

ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની ગઈકાલે 78મી વર્ષગાંઠ હતી

ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની ગઈકાલે 78મી વર્ષગાંઠ હતી. રશિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત સાથે મૈત્રી સંબંધ સતત વધતા રહેશે. રશિયાના વિદેશ મંત્રાલયે ટેલિગ્રામ પર શૅર કરેલા સંદેશમાં ભારતને શુભેચ્છાઓ પાઠવી અને દ્વિપક્ષી સંબંધો મજબૂત થવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. રશિયાએ ભારતની સાથે વ્યૂહા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.