રાષ્ટ્રીય

નવેમ્બર 21, 2025 1:54 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:54 પી એમ(PM)

views 17

પશ્ચિમ બંગાળમાં SIR શરૂ થયા બાદ હજારો બાંગ્લાદેશી નાગરિકોએ ભારત છોડ્યું

પશ્ચિમ બંગાળમાં વિશેષ સઘન સુધારણા-SIR શરૂ થયા પછી હજારો ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ વિવિધ સરહદી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડી રહ્યા છે. સરહદ સુરક્ષા દળ-BSF બાયોમેટ્રિક્સ લીધા પછી અને જરૂરી દસ્તાવેજીકરણ પૂર્ણ કર્યા પછી બાંગ્લાદેશી નાગરિકોને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ BGB ને સોંપી રહ્યું છે. ઉત્તર 24 ...

નવેમ્બર 21, 2025 1:51 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:51 પી એમ(PM)

views 7

નાણાકીય ઉચાપત કેસમાં ગેરકાયદે કોલસા ખાણકામ સામે EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

નાણાકીય ઉચાપત કેસમાં ગેરકાયદે કોલસા ખાણકામ સામે પ્રવર્તન નિદેશાલય- EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. કોલસા માફિયાઓ સામે EDના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દરોડા પાડી રહ્યા છે. આજે સવારે લગભગ 6 વાગ્યે શોધ અભિયાન શરૂ થયું હતું. કોલકાતામાં ગેરકાયદેસર કોલસા ખાણકામ, ગેરક...

નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)

views 10

પંજાબ પોલીસના લુધિયાણામાં કરેલા એન્કાઉન્ટરમાં 2 આરોપી ઘાયલ

પંજાબ પોલીસના લુધિયાણામાં કરેલા એન્કાઉન્ટરમાં 2 આરોપી ઘાયલ થયા છે. શંકાસ્પદો પાસેથી બે ચાઇનીઝ બનાવટના હેન્ડ ગ્રેનેડ, પાંચ અદ્યતન પિસ્તોલ અને લગભગ 50 જીવંત કારતુસ મળી આવ્યા છે.એન્કાઉન્ટર દરમિયાન પોલીસે સ્વબચાવમાં કાર્યવાહી કરી હતી. લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ ખુલાસો કર્યો કે આ બંને તેમના વિદે...

નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:14 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ નવેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમમી 128મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે.આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

નવેમ્બર 21, 2025 9:12 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:12 એ એમ (AM)

views 8

બ્રાઝિલના UN-COP30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગતાં 13 ઘાયલ-હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા

બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા UN-COP30 ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે ગઈકાલે આગ ફાટી નીકળતાં 13 લોકો ઘાયલ થયા હતા. જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.'બ્લુ ઝોન'માં આગ લાગી હતી, જ્યાં સમિટ માટે બધી મીટિંગો, વાટાઘાટો, દેશના મંડપ, મીડિયા સેન્ટર અને મુખ્ય સભા હોલ સહિત તમામ મહાનુભાવોના કાર્...

નવેમ્બર 21, 2025 9:11 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:11 એ એમ (AM)

views 8

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી ઘટનામાં સંડોવાયેલા વધુ ચાર મુખ્યઆરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએજણાવાયું છે કે  જિલ્લા સત્ર ન્યાયાધીશ, પટિયાલા હાઉસ કોર્ટના પ્રોડક્શન ઓર્ડર પર, એજન્સી દ્વારા ચાર આરોપીઓને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લીધેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને ...

નવેમ્બર 21, 2025 9:10 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:10 એ એમ (AM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G20 નેતાઓની સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જોહાનિસબર્ગમાં G20 સમિટમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસે જશે.2016માં દ્વિપક્ષીય મુલાકાત અને ત્યારબાદ 2018 અને 2023માં બે BRICS સમિટ પછી, શ્રી મોદીનો દક્ષિણ આફ્રિકાનો આ ચોથો સત્તાવાર પ્રવાસ હશે. G20 સમિટની બાજુમાં, પ્રધાનમંત્રી ભારત-બ્રાઝિલ-દક્ષિણ...

નવેમ્બર 21, 2025 9:09 એ એમ (AM) નવેમ્બર 21, 2025 9:09 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં સરહદ સુરક્ષા દળ-BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 176 બટાલિયન BSF કેમ્પ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં BSF જવાનો પરેડ કરશે.આ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'માં સહભાગી થયેલા તોપખાના અને હથિયાર...

નવેમ્બર 20, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:52 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વિકાસ અને આદિવાસી સમુદાયના વિકાસને એકબીજાના પૂરક ગણાવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશનો વિકાસ અને આદિવાસી સમુદાયોનો વિકાસ એકબીજાના પૂરક છે. આજે છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયોનું યોગદાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તેમણે કહ્યું કે આદિવાસી સંસ્...

નવેમ્બર 20, 2025 7:51 પી એમ(PM) નવેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)

views 12

JDUના વડા નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.