ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓગસ્ટ 15, 2025 11:33 એ એમ (AM)

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે ચંદ્રકો અર્પણ કર્યા

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિ...

ઓગસ્ટ 15, 2025 10:05 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું

રાષ્ટ્ર આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા...

ઓગસ્ટ 15, 2025 10:02 એ એમ (AM)

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી બે CISF ના જવાન સહિત 45 લોકોના મોત – 120થી વધુને બચાવાયા

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં બે સીઆઇએસએફના જવાન સહિત 45 લોકોના મોત થયા છે. અત્યાર...

ઓગસ્ટ 14, 2025 7:56 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. 79મા સ્વતંત્ર...

ઓગસ્ટ 14, 2025 7:53 પી એમ(PM)

આવતીકાલે દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે.

આવતીકાલે દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉ...

ઓગસ્ટ 14, 2025 7:51 પી એમ(PM)

રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને 127 શૌર્ય પુરસ્કારો અને 40 વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મ...

ઓગસ્ટ 14, 2025 7:48 પી એમ(PM)

જમ્મુ અને કાશ્મીરના, કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટતાં અનેક લોકોના મોત અને 75થી વધુ લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં, આજે બપોરે કિશ્તવાડ જિલ્લાના એક દૂરના ગામમાં વાદળ ફાટતાં અનેક લોકોના મોત થયા છે અને 75 થી વધુ લ...

ઓગસ્ટ 14, 2025 7:47 પી એમ(PM)

ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી, યુદ્ધ-ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા

ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી, યુદ્ધ-ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા છે અ...

ઓગસ્ટ 14, 2025 2:40 પી એમ(PM)

દિલ્હીમાં શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટેના અગાઉના નિર્દેશો પર રોક લગાવવાની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતે આદેશ અનામત રાખ્યો.

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે 11મી ઓગસ્ટના ...

ઓગસ્ટ 14, 2025 3:15 પી એમ(PM)

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 79-મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન સાંજે સ...

1 34 35 36 37 38 704