રાષ્ટ્રીય

માર્ચ 19, 2025 8:56 એ એમ (AM) માર્ચ 19, 2025 8:56 એ એમ (AM)

views 2

દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વિદેશ મંત્રી એસ. જયશંકરે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી.

રાયસીના સંવાદ અંતર્ગત વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઇકાલે યુકેના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.આ ઉપરાંત શ્રી જયશંકરે નેપાળ, થાઈલેન્ડ, લક્ઝમબર્ગ, લાતવિયા અને માલદીવ સહિત વિવિધ દેશોના તેમના સમકક...

માર્ચ 19, 2025 8:55 એ એમ (AM) માર્ચ 19, 2025 8:55 એ એમ (AM)

views 2

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા.

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. સ્પેસએક્સના કેપ્સ્યુલ અવકાશયાનનું અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં સફળ ઉતરાણ થયું છે. ફ્લોરિડા પેનહેન્ડલમાં તલાહસીના કિનારે આ ઘટના બની, જેનાથી બે અવકાશયાત્રીઓ માટે નવ મહિનાની કઠિન પરીક્ષાનો અંત આવ્યો. બંને અવકાશયાત્રીઓએ ...

માર્ચ 19, 2025 8:54 એ એમ (AM) માર્ચ 19, 2025 8:54 એ એમ (AM)

views 1

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેધરલેન્ડના સંરક્ષણ મંત્રી રુબેન બ્રેકેલમેન્સ સાથે બેઠક કરી.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં નેધરલેન્ડના સંરક્ષણ મંત્રી રુબેન બ્રેકેલમેન્સ સાથે મુલાકાત કરી.બંને નેતાઓએ સંરક્ષણ, સુરક્ષા, માહિતી આદાનપ્રદાન, હિંદ-પ્રશાંત મહાસાગર અને નવી ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાની ચર્ચા કરી. તેમણે બંને દેશો વચ્ચે કૌશલ્ય, ટેકનોલોજી અને જહા...

માર્ચ 18, 2025 8:20 પી એમ(PM) માર્ચ 18, 2025 8:20 પી એમ(PM)

views 3

એઆઈ કોશ નામનો ડેટા સેટ બનાવાશે, જે લોકસભામાં થતી ચર્ચાઓનું કોઈપણ ભાષામાં ભાષાંતર કરી શકશે. – કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

લોકસભા અને ભારત એઆઈ મિશન દ્વારા આજે નવી દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. મીડિયા સાથે વાત કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, એઆઈ કોશ નામનો ડેટા સેટ બનાવાશે, જે લોકસભામાં થતી ચર્ચાઓ...

માર્ચ 18, 2025 8:18 પી એમ(PM) માર્ચ 18, 2025 8:18 પી એમ(PM)

views 4

રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કામકાજ પર ચર્ચા હાથ ધરાઇ હતી.

રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કામકાજ પર ચર્ચા હાથ ધરાઇ હતી. ચર્ચા શરૂ કરતા, દ્રવિડ મૂનેત્ર કઝગમ-DMKના સાંસદ તિરુચી શિવાએ કહ્યું કે, સરકારે જાહેર આરોગ્યમાં દ્રષ્ટિ અને પ્રતિબદ્ધતા બંને રીતે રોકાણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આરોગ્ય ક્ષેત્ર માટે બજેટ ફાળવણી જે 2017-18માં કુલ બજેટના 2...

માર્ચ 18, 2025 8:16 પી એમ(PM) માર્ચ 18, 2025 8:16 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને શક્તિ અને સલામત વાપસીની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને શક્તિ અને સલામત વાપસીની શુભેચ્છા પાઠવી છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશથી ઘરે પાછા ફરવા જઈ રહ્યા છે, અને શરૂઆતમાં એક અઠવાડિયાના મિશન માટે અવકાશમાં ગયા પછી આશરે નવ મહિના સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ફસાયેલા રહ્યા પ...

માર્ચ 18, 2025 8:15 પી એમ(PM) માર્ચ 18, 2025 8:15 પી એમ(PM)

views 2

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન, મંત્રીએ પ્રિનેટલ અને નવજાત સંભાળમાં દેશની પ્રગતિ, સંસ્થાકીય પ્રસૂતિમાં વધારો અને વૃદ્ધો માટે આરોગ્યસંભાળમાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો. તેમણ...

માર્ચ 18, 2025 8:14 પી એમ(PM) માર્ચ 18, 2025 8:14 પી એમ(PM)

views 3

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટો બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટો બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. શ્રી ગોયલે નવી દિલ્હીમાં ભારત-ન્યુઝીલેન્ડ આર્થિક મંચને સંબોધતા જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો બંને દેશો પૂરક અર્થતંત્રોની...

માર્ચ 18, 2025 8:13 પી એમ(PM) માર્ચ 18, 2025 8:13 પી એમ(PM)

views 3

પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ, વ્લાદિસ્લાવ ટીઓફિલ બાર્ટોસ્ઝેવસ્કીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવા માટે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને સમજાવવામાં ભૂમિકા ભજવી હતી.

પોલેન્ડના નાયબ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ, વ્લાદિસ્લાવ ટીઓફિલ બાર્ટોસ્ઝેવસ્કીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરવા માટે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને સમજાવવામાં ભૂમિકા ભજવી હતી. મીડિયા સાથે વાત કરતા, શ્રી બાર્ટોસ્ઝેવસ્કીએ...

માર્ચ 18, 2025 8:10 પી એમ(PM) માર્ચ 18, 2025 8:10 પી એમ(PM)

views 6

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા ઇનોવેશન સમિટ – ટીબી નાબૂદ કરવા માટેના અગ્રણી ઉકેલોનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા ઇનોવેશન સમિટ - ટીબી નાબૂદ કરવા માટેના અગ્રણી ઉકેલોનું ઉદ્ઘાટન કર્યું. આ સમિટનો ઉદ્દેશ્ય 2025 સુધીમાં ટીબી નાબૂદી તરફ ભારતની પ્રગતિને વેગ આપવાનો છે. સભાને સંબોધતા, તેમણે જણાવ્યું કે, ભારતે ટીબી નાબ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.