રાષ્ટ્રીય

એપ્રિલ 20, 2025 8:59 એ એમ (AM)

views 8

નાણામંત્રી નિર્મળા સીતારમણ આજથી અમેરિકા અને પેરુના પ્રવાસે જશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી અમેરિકા અને પેરુની સત્તાવાર મુલાકાતે જશે. અમેરિકામાં સન ફ્રાન્સિસ્કો ખાતેના તેમના બે દિવસના રોકાણ દરમિયાન, શ્રીમતી સીતારમણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે હૂવર ઇન્સ્ટિટ્યૂશનમાં સંબોધન કરશે અને ટોચની માહિતી ટેકનોલોજી કંપનીઓના સીઈઓ સાથે દ્વિપક્ષીય બેઠકો ઉપરાંત, અગ્રણી ફંડ મ...

એપ્રિલ 20, 2025 8:57 એ એમ (AM)

views 9

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતાં 11ના મોત પાંચ ઈજાગ્રસ્ત

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના ક...

એપ્રિલ 19, 2025 1:32 પી એમ(PM)

views 12

આઇપીએલમાં, અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે.

IPLક્રિકેટમાં, આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનોમુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે.     અક્ષર પટેલનાં નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમાયેલી છમેચમાંથી માત્ર એક જ મેચ ગુમાવી છે, જ્યારે શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સપાસે મજબૂત બેટ...

એપ્રિલ 19, 2025 1:30 પી એમ(PM)

views 8

કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનીનું ગોળી વાગવાથી અવસાન.

કેનેડાના ઓન્ટારિયોમાં હેમિલ્ટન ખાતે 21 વર્ષીય ભારતીયવિદ્યાર્થીની હરસિમરત રંધાવાનું ગોળી વાગવાથી અવસાન થયું છે. મોહાક કોલેજનીવિદ્યાર્થિની હરસિમરત કામકાજનાં સ્થળે જવા બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારેઆ ઘટના બની હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પણ બચી શક્યા નહીં. પોલિસે જણાવ્...

એપ્રિલ 19, 2025 1:27 પી એમ(PM)

views 16

JEE મુખ્યનાં બીજા સત્રની પરીક્ષામાં24 વિદ્યાર્થીઓએ BE/B.TECHમાં 100માંથી 100ગુણ મેળવ્યા.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTA એ આજે વર્ષ 2025ની સંયુક્ત પ્રવેશ પરીક્ષા- JEE મુખ્યનાં બીજા સત્રનું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે કુલ 24 વિદ્યાર્થીઓએ પેપર 1-BE/B TECHમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે.     ટોચના વિદ્યાર્થીઓમાં રાજસ્થાનના એમ. ડી. અનસ અને આયુષ સિંઘલ, દિલ્હીના દક્ષ અને હર્ષ ઝા, પશ્ચિમ બંગાળના ...

એપ્રિલ 19, 2025 1:22 પી એમ(PM)

views 13

ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિશનેશનસેન્ટર I4Cએ લોકોને ઓનલાઇન બુકિંગમાં છેતરપિંડીસામે ચેતવણી જારી કરી

ગૃહ મંત્રાલય હેઠળનાં ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર-I4C એ આજે ઓનલાઇન બુકિંગ છેતરપિંડી, ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓને નિશાન બનાવતી છેતરપિંડી સામે જાહેરચેતવણી જારી કરી છે.     મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકોને  કોઈપણ ચૂકવણી કરતા પહેલા અત્યંત સાવચેતી રાખવાની અને હંમેશા વેબ...

એપ્રિલ 19, 2025 8:59 એ એમ (AM)

views 9

આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા-JEE મેઈન બીજા સત્રનું પરિણામ જાહેર

આ વર્ષની સંયુક્ત પ્રવેશ પરીક્ષા-JEE મેઈન બીજા સત્રનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી- NTAએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પરિણામ JEE મેઇનની વેબસાઇટ - jeemain.nta.nic.in પર ઉપલબ્ધ થશે. તેમજ તેમાં કટઓફ માર્ક્સ પણ દર્શાવવામાં આવશે.JEE મુખ્ય પરીક્ષા આ વર્ષે બે તબક્કામાં, જાન્યુઆર...

એપ્રિલ 19, 2025 8:56 એ એમ (AM)

views 15

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2030 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતની સંરક્ષણ નિકાસ વર્ષ 2030 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. તેઓ ગઈકાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર - CMIA ના 'મરાઠવાડા - આત્મનિર્ભર ભારતની સંરક્ષણ ભૂમિ' વિષય પર આયોજિત સંવાદ સત...

એપ્રિલ 19, 2025 8:54 એ એમ (AM)

views 11

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સમાવેશી, સમાન અને ટકાઉ કૃષિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ભારતે કહ્યું છે કે તે સમાવેશી, સમાન અને ટકાઉ કૃષિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગઈકાલે બ્રાઝિલમાં 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકને સંબોધતા કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યાં સુધી નાના ખેડૂતોને સુરક્ષિત અને સશક્ત બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વૈશ્વિક ખાદ્ય સુરક્ષાના લક્ષ્યાંકો અધ...

એપ્રિલ 19, 2025 8:46 એ એમ (AM)

views 8

છત્તીસગઢના સુકમા જિલ્લાનું બડેસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બની

છત્તીસગઢના સુકમા જિલ્લાનું બડેસટ્ટી ગામ બસ્તર વિભાગનું પ્રથમ નક્સલ મુક્ત ગ્રામ પંચાયત બન્યું છે. ગઈકાલે સુકમાના પોલીસ અધિક્ષક સમક્ષ તે જ ગામમાં અગિયાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.