રાષ્ટ્રીય

માર્ચ 19, 2025 2:52 પી એમ(PM) માર્ચ 19, 2025 2:52 પી એમ(PM)

views 3

વિવધ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની વિસ્તૃત અને વિશદ ચર્ચાબાદ આજે રાયસીના ડાયલોગનું સમાપન થશે

વિવધ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની વિસ્તૃત અને વિશદ ચર્ચાબાદ આજે રાયસીના ડાયલોગનું સમાપન થશે. આ અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ડૉ. જયશંકરે નેપાળ, થાઈલ...

માર્ચ 19, 2025 2:49 પી એમ(PM) માર્ચ 19, 2025 2:49 પી એમ(PM)

views 5

કોંગ્રેસ નેતા શશિ થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો વિરોધ કરવો એ તેમની ભૂલ હતી તેમ સ્વીકાર્યું

કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો વિરોધ કરવો એ તેમની ભૂલ હતી. ગઈકાલે નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં, તેમણે કહ્યું, 2022 માં ભારતની તટસ્થ સ્થિતિની ટીકા કરવા બદલ તેમને દુઃખ છે. શ્રી થરૂરે યુક્રેન પર રશિયાના આક્રમણ પર ભારતના વલણની ટીકા કરી હતી. કોંગ્રેસના સાંસદ...

માર્ચ 19, 2025 2:46 પી એમ(PM) માર્ચ 19, 2025 2:46 પી એમ(PM)

views 3

નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં

નાગપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. જિલ્લા પોલીસ કમિશનર ડૉ. રવિન્દ્ર સિંઘલે જણાવ્યું કે, સોમવારે રાત્રે થયેલી હિંસાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે અને 50 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પ્રભારી મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હિંસાગ્ર...

માર્ચ 19, 2025 2:45 પી એમ(PM) માર્ચ 19, 2025 2:45 પી એમ(PM)

views 4

મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ સ્વામીએ ખુલ્દાબાદમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

મહારાષ્ટ્રમાં, છત્રપતિ સંભાજીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ સ્વામીએ ખુલ્દાબાદમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સુમેળ જાળવવા માટે વહીવટીતંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ અધિકારીઓને સતર્ક રહ...

માર્ચ 19, 2025 2:42 પી એમ(PM) માર્ચ 19, 2025 2:42 પી એમ(PM)

views 1

ભારત અને માલદીવ સ્થાનિક ચલણમાં દ્વિપક્ષીય વેપાર કરશે

ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય વેપાર ભારતીય રૂપિયા અને માલદીવિયન રુફિયામાં હાલના એશિયન ક્લિયરિંગ યુનિયન મિકેનિઝમ ઉપરાંત મંજૂરી આપવામાં આવશે. માલદીવના મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું કે, ભારતીય રિઝર્વ બેંકે સોમવારે આ સંદર્ભમાં એક પરિપત્ર જારી કર્યો છે. આનાથી માલદીવને મદદ મળશે. ભારત માલદીવનો સૌથી ...

માર્ચ 19, 2025 2:39 પી એમ(PM) માર્ચ 19, 2025 2:39 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે CRPF દિવસ પર જવાનોને શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કેન્દ્રીય અનામત પોલીસ દળ - CRPF દિવસ પર જવાનોને શુભેચ્છા પાઠવી હતી. શ્રી શાહે સોશિયલ મીડિયા પર કહ્યું કે, CRPF ને આ દિવસે 1950 માં રાષ્ટ્રપતિનો ધ્વજ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, CRPF ની બહાદુરી અને બલિદાન દેશભક્તોની પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. શ્રી શાહે દે...

માર્ચ 19, 2025 2:09 પી એમ(PM) માર્ચ 19, 2025 2:09 પી એમ(PM)

views 3

ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ – 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો લોન્ચ કરાયાં

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ - 2025 માટે ગીત, માસ્કોટ અને લોગો ગઈકાલે નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યા.    આવતીકાલથી નવી દિલ્હીમાં શરૂ થનારો આ રમતોત્સવ 27 માર્ચ સુધી ચાલશે. આ પ્રસંગે બોલતા,યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા પહેલે રમતવીરોને એક નોંધપાત્ર મંચ પૂર...

માર્ચ 19, 2025 9:15 એ એમ (AM) માર્ચ 19, 2025 9:15 એ એમ (AM)

views 2

આજે રંગપંચમી પર મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે.

આજે રંગપંચમી પર, મધ્યપ્રદેશના ઇન્દોરમાં પરંપરાગત ગેર શોભાયાત્રા યોજાશે. લોકો વિદેશથી પણ ગેર જોવા અને તેમાં ભાગ લેવા આવે છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ આ શોભાયાત્રામાં ભાગ લેશે.

માર્ચ 19, 2025 9:07 એ એમ (AM) માર્ચ 19, 2025 9:07 એ એમ (AM)

views 10

ED એ ગઇકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી.

ED એ ગઇકાલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવની નોકરી માટે જમીન કેસમાં પૂછપરછ કરી.અધિકારીઓએ બંનેની ત્રણ કલાકથી વધુ સમય સુધી અલગ-અલગ પૂછપરછ કરી. તપાસ અધિકારીઓએ તેજ પ્રતાપ યાદવની દિલ્હી અને અન્ય સ્થળોએ સ્થાવર મિલકતોના સંપાદન અંગે પણ પૂછપરછ કરી. આ કેસમાં, ED એ RJD ...

માર્ચ 19, 2025 9:03 એ એમ (AM) માર્ચ 19, 2025 9:03 એ એમ (AM)

views 2

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચિન ટોંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચિન ટોંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને બજાર ઍક્સેસ, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગ અને સેવા ક્ષેત્રમાં સહયોગ સહિત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.