રાષ્ટ્રીય

એપ્રિલ 21, 2025 8:42 એ એમ (AM)

views 7

ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો છે. ગઇકાલે ભારતીય વહીવટી સેવાના તાલીમાર્થી અધિકારીઓની 2023ની બેચ સાથે વાતચીત કરતા, ડૉ. સિંહે ભારતના વહીવટી પરિવર્તન અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ...

એપ્રિલ 21, 2025 8:38 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે સાઉદી અરેબિયાના મુખ્ય વેપાર કેન્દ્ર જેદ્દાહ પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે સાઉદી અરેબિયાના મુખ્ય વેપાર કેન્દ્ર જેદ્દાહ પહોંચશે. ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો જેદ્દાહ પ્રવાસ હશે. આ પ્રવાસ ભારત અને સાઉદી અરેબિયાના સંબંધોમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને દર્શાવે છે. અગાઉનાં ભારતીય પ્રધાનમંત્રીઓનો સાઉદી અરેબિયાનો પ્રવાસ રિયાધ ...

એપ્રિલ 21, 2025 8:37 એ એમ (AM)

views 11

કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડીબીટી પહેલથી ત્રણ લાખ 48 હજાર કરોડ રૂપિયાની બચત થઈ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- ડીબીટી પહેલથી ગેરરિતી ઘટવાથી ત્રણ લાખ 48 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. ‘ભારતની ડીબીટી પ્રણાલીનું જથ્થાત્મક મૂલ્યાંકન’ શીર્ષક ધરાવતું નીતિ પત્રક ટાંકીને શ્રી વૈષ્ણવ...

એપ્રિલ 21, 2025 8:15 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 17મા નાગરિક સેવા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં સનદી અધિકારીઓને સંબોધિત કરશે. તેઓ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ એનાયત કરશે.

એપ્રિલ 21, 2025 7:53 એ એમ (AM)

views 15

જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે

જમ્મુ અને કાશ્મીરમાં આભ ફાટવાથી અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રામબન જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી આજે ફરી શરૂ થશે. સત્તાવાળાઓ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી ખોલવા માટે કામ કરી રહ્યા છે. કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ છે.ભારે વરસાદ, ગાજવીજ, કરા અને અચાનક આવેલા પૂ...

એપ્રિલ 20, 2025 9:12 એ એમ (AM)

views 12

આજે વિશ્વભરમાં ઇસ્ટરની ઉજવણી-રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇસ્ટરની શુભેચ્છા પાઠવી

આજે ઇસ્ટર છે. એવું મનાય છે કે ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડાવ્યા પછી, આજના દિવસે તેમનો પુનર્જન્મ થયો હતો. આજે, આ પ્રસંગે, વિશ્વભરના ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું...

એપ્રિલ 20, 2025 9:10 એ એમ (AM)

views 8

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે

ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ અને શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે.વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ...

એપ્રિલ 20, 2025 9:09 એ એમ (AM)

views 9

છત્તીસગઢના નારાયણપુરમાં ગઇકાલે ચાર મહિલાઓ સહિત પાંચ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના નારાયણપુરમાં ગઇકાલે ચાર મહિલાઓ સહિત પાંચ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જણાવ્યા મુજબ એક દિવસ અગાઉ, 20 થી વધુ નક્સલીઓએ પોતાના શસ્ત્રો સમર્પણ કર્યા હતા. છત્તીસગઢના સુકમામાં પોલીસ અધિક્ષક (એસપી) કિરણ ગંગારામ ચવ્હાણની હાજરીમાં એક દિવસ અગાઉ નવ મહિલાઓ સહિત 22 નક્સલ...

એપ્રિલ 20, 2025 9:08 એ એમ (AM)

views 10

મીડિયા અને તેમના અર્થતંત્ર માટે સામગ્રી તૈયાર કરનારા લોકોમાં પરિવર્તન આવી રહ્યું છે-અશ્વિની વૈષ્ણવ

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, મીડિયા અને તેમના અર્થતંત્ર માટે સામગ્રી તૈયાર કરનારા લોકોમાં પરિવર્તન આવી રહ્યું છે.ટેકનોલોજી સાથે જૂનું મોડેલ નવા મોડેલને માર્ગ આપી રહ્યું છે અને નવી તકો તેમજ પડકારો પણ આપી રહ્યું છે, એમ શ્રી વૈષ્ણવે વિશ્વ શ્રાવ્ય-દ્રશ્ય અને મનોરંજન સંમેલન-વેવ્...

એપ્રિલ 20, 2025 9:01 એ એમ (AM)

views 12

ભારતીય જનતા પાર્ટી આજથી વકફ સુધારા વિધેયકના લાભ અંગે જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશ શરૂ કરશે

ભારતીય જનતા પાર્ટી આજથી 5મે સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવશે જેથી તાજેતરમાં પસાર થયેલા વકફ (સુધારા) વિધેયકના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવી શકાય. ભાજપના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને લઘુમતી પાંખના પ્રમુખ જમાલ સિદ્દીકી 5મે સુધી ચાલનાર આ ઝુંબેશનું નેતૃત્વ કરશે. આ અગાઉ વક્ફ વિધેયકને લઈને દેશભરના ભાજપના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.