રાષ્ટ્રીય

માર્ચ 19, 2025 7:47 પી એમ(PM) માર્ચ 19, 2025 7:47 પી એમ(PM)

views 3

વેપારીઓને 2,000 રૂપિયા સુધીનાં મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના મંજૂર

સરકારે આજે ઓછા મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ એક હજાર 500 કરોડ રૂપિયાનાં અંદાજિત રોકાણ સાથે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજનાથી નાના વેપારીઓ વધારા...

માર્ચ 19, 2025 7:43 પી એમ(PM) માર્ચ 19, 2025 7:43 પી એમ(PM)

views 3

નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન-નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન અવકાશયાન દ્વારા આજે વહેલી સવારે પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. તેમનું સ્પેસ એક્સ કેપ્સ્યુલ મેક્સિકોનાં અખાતમાં ઉતર્યું હતું. આ સાથે બંને અવકાશયાત્રીઓની નવ મહિના કરતા પણ વધુ સમયની કસોટ...

માર્ચ 19, 2025 7:36 પી એમ(PM) માર્ચ 19, 2025 7:36 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું. એક નિવેદનમાં મંત્રાલયે ગાઝાનાં લોકોને માનવીયસહાયતાનો પુરવઠો ચાલુ રાખવાનો પણ આગ્રહ કર્યો છે.

માર્ચ 19, 2025 7:35 પી એમ(PM) માર્ચ 19, 2025 7:35 પી એમ(PM)

views 4

દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે :આરોગ્ય મંત્રી જેપી નડ્ડા

આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકારે આગામી બે વર્ષમાં આવા દસ હજાર વધુ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે.રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કામગીરીપર ચર્ચાનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, જનઔષધિ કેન્દ્રોમા અત્યંત વાજબીભા...

માર્ચ 19, 2025 6:37 પી એમ(PM) માર્ચ 19, 2025 6:37 પી એમ(PM)

views 29

નરેન્દ્ર મોદી સરકારે 2025-26 વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું

લોકસભામાં આજે 2025-26 માટે જળ શક્તિ મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનની માંગણીઓ પર ચર્ચા શરૂ કરતા ભાજપના જગદંબિકા પાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે 2025-26વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ફાળવણી ગયા અંદાજપત્રની ફાળવણી...

માર્ચ 19, 2025 6:28 પી એમ(PM) માર્ચ 19, 2025 6:28 પી એમ(PM)

views 8

ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. લોકસભામાં પુરકપ્રશ્નનો જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ ...

માર્ચ 19, 2025 6:26 પી એમ(PM) માર્ચ 19, 2025 6:26 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાથિંગ સ્મૃતિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિને સંબોધતા શ્રી સિંહે યુધ્ધનાં મેદાનમાં શૌર્ય અને મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રમાં પોતાનાં કૌશલ્યથી ઇતિહાસમ...

માર્ચ 19, 2025 6:24 પી એમ(PM) માર્ચ 19, 2025 6:24 પી એમ(PM)

views 8

ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી

ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી છે અને જો બધી યોજના સારી રીતે પાર પડશે તો 2040 સુધીમાં એક ભારતીય અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહે આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, ચંદ્રય...

માર્ચ 19, 2025 6:22 પી એમ(PM) માર્ચ 19, 2025 6:22 પી એમ(PM)

views 3

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAvને દેશની બહાર પણ આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને પ્રવૃત્તિઓની તપાસ કરવા...

માર્ચ 19, 2025 6:19 પી એમ(PM) માર્ચ 19, 2025 6:19 પી એમ(PM)

views 2

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણકલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. આગામી બેઠક ૪ મેનાં રોજ યોજાશે.સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાના28 ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગ્રા...