રાષ્ટ્રીય

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

views 13

ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યનાં મૃતકનાં પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

પહેલાગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત થયા છે..આ ત્રણેયના મૃતદેહો મોડીરાત્રે તેમના વતન લવાયા હતા.. જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એકનો સમાવેશ થાય છે.. મૃતક ત્રણેની થોડીવારમાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. ભાવનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુરતમાં કેન્દ્રીય જળશક્તિ...

એપ્રિલ 24, 2025 8:20 એ એમ (AM)

views 7

પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે સરકારે સર્વપક્ષિય બેઠક બોલાવી

પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠક સંસદ ભવન સંકુલમાં સાંજે 6 વાગ્યે યોજાશે. આ બેઠકમાં આંતકવાદી હુમલા બાદ સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાંઓની તમામ પક્ષોને માહિતી આપવામાં આવશે અને વર્તમાન સ્થિતિની ચર્ચા કરવ...

એપ્રિલ 24, 2025 8:19 એ એમ (AM)

views 26

પહેલાગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ રદ અને પાકિસ્તાનના નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાના આદેશ સહિતના ભારતની પાકિસ્તાન સામે કાર્યવાહી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર પર રોક અને 48 કલાકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના આદેશ જેવા શ્રેણીબદ્ધ 5 આકરા નિર્ણય કર્યા છે. સુરક્ષા કેબિનેટ સમિતિ, CCS (સીસીએસ) ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમ...

એપ્રિલ 23, 2025 7:48 પી એમ(PM)

views 8

દેશ આતંકવાદ સામે ઝૂકશે નહીં અને દોષિતોને બક્ષવામાં નહીં આવે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દરેક ભારતીય પોતાના પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અનુભવે છે. તેમણે બધા પરિવારો અને સમગ્ર રાષ્ટ્રને ખાતરી આપી કે નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. તેમણે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં મૃતકોના...

એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM)

views 12

સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર નહીં છોડે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પહેલગામ હુમલાના ગુનેગારોને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર છોડશે નહીં. આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાન...

એપ્રિલ 23, 2025 7:41 પી એમ(PM)

views 8

આતંકવાદી હુમલાને પગલે, ફસાયેલા મુસાફરોને મદદ કરવા આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક વિશેષ ટ્રેન ચલાવાશે

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાને પગલે, ભારતીય રેલ્વે ફસાયેલા મુસાફરોને મદદ કરવા અને વધારાના મુસાફરોને સમાવવા માટે આજે રાત્રે કટરાથી નવી દિલ્હી માટે એક ખાસ ટ્રેન ચલાવશે. આ ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી રાત્રે ૯ વાગ્યેને ૨૦ મિનિટે ઉપડશે. રેલવેએ મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો...

એપ્રિલ 23, 2025 7:39 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે બિહારમાં ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબનીથી દેશવ્યાપી ગ્રામસભાઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનો મુખ્ય કાર્યક્રમ ઝાંઝરપુરના બિદેશ્વર સ્થાન ખાતે યોજાશે, જ્યાં તેઓ ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુના માળખાગત વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે. પ્રધ...

એપ્રિલ 23, 2025 7:36 પી એમ(PM)

views 36

સરકારે 2024-25 માટે ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી.

સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100 ટકાના દરે ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં ફાળો આપતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ...

એપ્રિલ 23, 2025 3:32 પી એમ(PM)

views 10

પહેલગામ આંતકવાદી હુમલામાં 26નાં મોત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાંપોલિસ કન્ટ્રોલ રૂમ ખાતે આવીને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મૃતકોનાંપાર્થિવ શરીરને તેમનાં વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.     દરમિયાન,ગઈકાલની ઘટનાનાં પગલે પહલગામતથા દક્ષિણ કાશ્...

એપ્રિલ 23, 2025 3:30 પી એમ(PM)

views 15

પહેલગામ આતંકવાદી હુમલા ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછીની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, શ્રીનગરમાં અટવાયેલાં પ્રવાસીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની ફ્લાઇટ્સ પણ તૈયાર રાખવામાં આવી છે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.