રાષ્ટ્રીય

એપ્રિલ 25, 2025 8:26 એ એમ (AM)

views 10

પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના આ પ્રતિબંધ પછી, ભારતીય વિમાનો પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ શકશે નહીં. સોશિયલ મીડિયા પોસ્ટમાં, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્...

એપ્રિલ 25, 2025 8:25 એ એમ (AM)

views 10

સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં, તમામ પક્ષોએ આતંકવાદ સામેની લડાઈ અને કાર્યવાહીમાં સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી.

પહેલગામ આતંકવાદી હુમલા પછી, તમામ પક્ષોના નેતાઓએ પાકિસ્તાન વિરુદ્ધ સલામતી અંગેની મંત્રીમંડળની સમિતિએ લીધેલા પગલાંને સમર્થન આપ્યું છે. ગઈકાલે સર્વપક્ષીય બેઠક દરમિયાન, તમામ નેતાઓએ આતંકવાદ સામેની લડાઈ અને સરકારની કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર...

એપ્રિલ 25, 2025 8:24 એ એમ (AM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધી કડક સજા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને શોધી કાઢશે અને સજા આપશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં આવશે નહીં અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે. પ્રધાનમંત્રીએ ગઈકાલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની જિલ્લામાં એક જાહેર સભાને સં...

એપ્રિલ 24, 2025 7:54 પી એમ(PM)

views 8

પહેલગામ આતંકવાદી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક સંસદ ભવન સંકુલમાં ચાલી રહી છે.

પહેલગામ આતંકવાદી હુમલા પર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક નવી દિલ્હીના સંસદ ભવન સંકુલમાં ચાલી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુ...

એપ્રિલ 24, 2025 7:52 પી એમ(PM)

views 14

ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી આતંકવાદીઓને શોધી કડક સજા કરશે :પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત દરેક આતંકવાદી અને તેમને ટેકો આપનારાઓને ઓળખશે અને શોધી કાઢશે અને પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને સજા કરશે. તેમણે કહ્યું કે આતંકવાદને બક્ષવામાં આવશે નહીં અને ભારત વિશ્વના કોઈપણ ખૂણામાંથી ગુનેગારોને શોધી કાઢશે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે આજે બિહારના...

એપ્રિલ 24, 2025 3:18 પી એમ(PM)

views 11

ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરમાં, ઉધમપુર જિલ્લામાં આજે સર્ચ ઓપરેશન બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન ડુડુ-બસંતગઢ વિસ્...

એપ્રિલ 24, 2025 3:16 પી એમ(PM)

views 7

પહેલાગામ આતંકવાદીહુમલા મામલેઆજે સાંજે નવી દિલ્હીમાં સર્વપક્ષિય બેઠક

પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સાંજે 6 વાગ્યે સંસદ ભવન સંકુલમાં યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આ હુમલા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. તેઓ આ ઘટના બાદ પાકિસ્તાન સામે લેવામાં ...

એપ્રિલ 24, 2025 3:11 પી એમ(PM)

views 11

પહેલગામ આતંકવાદી હુમલા બાદભારતે, પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદ વારૈચને સાત દિવસમાં ભારત છોડવા માટેનું સમન્સ આપ્યું

ભારતે પાકિસ્તાનના ટોચના રાજદ્વારી સાદ અહમદવારૈચને સમન્સ પાઠવીને તેના લશ્કરી રાજદ્વારીઓ માટે પર્સોના નોન-ગ્રેટા નોટ સોંપીછે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોચના રાજદ્વારીને ગઈકાલે રાત્રે સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ. પહેલગામઆતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન સામે અનેક કડક પગલાં લીધા બાદ આનિર્ણય...

એપ્રિલ 24, 2025 3:09 પી એમ(PM)

views 15

રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસનિમિત્તે પ્રધાનમંત્રીએ બિહારમાં 13 હજાર 480 કરોડ રૂપિયાની વિવિધ વિકાસયોજનાઓનું લોકાર્પણઅને ખાતમૂહુર્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુનાવિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસકર્યું હતું. પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એકકાર્યક્રમમાં તેમણે 870 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતુંચાર ટ્રેનોને લીલી ઝંડી આપી રવાના કરી...

એપ્રિલ 24, 2025 8:21 એ એમ (AM)

views 9

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબની ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, તેઓ ૧૩ હજાર ૪૮૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રેલ્વે અને વીજળી ક્ષેત્રનો સમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.