માર્ચ 20, 2025 8:11 પી એમ(PM) માર્ચ 20, 2025 8:11 પી એમ(PM)
6
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ ; સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ 75 લાખ શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આજે પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ 75 લાખ શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે. દરમિયાન ભક્તોએ પોતાના આધાર કાર્ડની વિગત આપવાની રહેશે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાને રાખી કુલ નોંધણીઓમાંથી...