રાષ્ટ્રીય

માર્ચ 20, 2025 8:11 પી એમ(PM) માર્ચ 20, 2025 8:11 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ ; સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ 75 લાખ શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આજે પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી એક કરોડ 75 લાખ શ્રધ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે. દરમિયાન ભક્તોએ પોતાના આધાર કાર્ડની વિગત આપવાની રહેશે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાને રાખી કુલ નોંધણીઓમાંથી...

માર્ચ 20, 2025 8:09 પી એમ(PM) માર્ચ 20, 2025 8:09 પી એમ(PM)

views 4

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2012માં તેની સ્થાપના કરી હતી અને 2013થી દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે વિશ્વ વન દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2012માં તેની સ્થાપના કરી હતી અને 2013થી દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જંગલો માત્ર પર્યાવરણ સંતુલન માટે જ નહીં, પણ જળવાયુ પરિવર્તનને ઘટાડવા, જૈવ વૈવિધ્ય જાળવી રાખવા અને લાખો લોકો માટે આજીવિકાનો સ્ત્રોત પણ છે. આંતરરાષ્ટ્રીય વન દિ...

માર્ચ 20, 2025 8:07 પી એમ(PM) માર્ચ 20, 2025 8:07 પી એમ(PM)

views 3

ભારતીય શેરબજારોમાં સતત ચોથા દિવસે તેજીઃ સેન્સેક્સ અને નિફટીમાં એક ટકાનો ઉછાળો

ભારતીય શેરબજારોમાં આજે ચોથા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો. મહત્વના સૂચકાંક સેન્સેક્સ અને નિફટી એક ટકાથી વધુ તેજી સાથે બંધ રહ્યા હતા. અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજદર યથાવત રાખતા ભારતીય બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. સેન્સેક્સ 899 પોઇન્ટ વધીને 76 હજાર 348 અને નિફ્ટી-50 283 પોઇન્ટ વધીને 23 હજાર 190 પ...

માર્ચ 20, 2025 8:04 પી એમ(PM) માર્ચ 20, 2025 8:04 પી એમ(PM)

views 5

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરીમાં 17 લાખ 89 હજાર સભ્યો ઉમેર્યા હતા, જે ડિસેમ્બર 2024ની સરખામણીમાં ચોખ્ખા સભ્યોમાં 11.48 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરીમાં 17 લાખ 89 હજાર સભ્યો ઉમેર્યા હતા, જે ડિસેમ્બર 2024ની સરખામણીમાં ચોખ્ખા સભ્યોમાં 11.48 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરીમાં લગભગ 2 લાખ 17 હજાર નવી મહિલા સભ્યો ઉમેરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ વધારાને રોજગારીની વધતી તકો, કર્મચારી ...

માર્ચ 20, 2025 8:03 પી એમ(PM) માર્ચ 20, 2025 8:03 પી એમ(PM)

views 3

સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ 1100થી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે.

સરકારે પાંચ લાખથી વધુ ખેડૂતોને લાભ આપવા માટે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સાથે સંબંધિત તેની વિવિધ યોજનાઓ હેઠળ 1100થી વધુ માળખાગત યોજનાઓને મંજૂરી આપી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત પીએમ...

માર્ચ 20, 2025 8:01 પી એમ(PM) માર્ચ 20, 2025 8:01 પી એમ(PM)

views 2

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ- ઉજવવામાં આવી રહ્યો છે.

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ- ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ વિશ્વભરના માનવ જીવનમાં સુખ અને સુખાકારીની સુસંગતતાને સાર્વત્રિક ધ્યેયો અને આકાંક્ષાઓ તરીકે ઓળખવા અને જાહેર નીતિના ઉદ્દેશ્યોમાં તેમની માન્યતાના મહત્વને ઓળખવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષનો વિષય છે - સંભાળ અને વહેંચણી. ખુશી દિવસ જે ...

માર્ચ 20, 2025 7:59 પી એમ(PM) માર્ચ 20, 2025 7:59 પી એમ(PM)

views 3

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ ભારતની નવીનતા અને જૈવઉત્પાદન વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીને વિસ્તૃત કરવાનો હતો. ડૉક્ટર સિંહ અને શ્રી ગેટ્સે દેશની બાયોટેકનોલોજી સ...

માર્ચ 20, 2025 7:58 પી એમ(PM) માર્ચ 20, 2025 7:58 પી એમ(PM)

views 3

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજે સૈનિકોએ નક્સલમુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશ નક્સલ મુક્ત થઈ જશે. નરેન્દ્ર મોદી સરકાર નક્સલવાદીઓ સામે નિર્દયી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી શાહે ક...

માર્ચ 20, 2025 7:56 પી એમ(PM) માર્ચ 20, 2025 7:56 પી એમ(PM)

views 6

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ-BCCIએ આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય ટીમ 58 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કહ્યું કે આ નાણાકીય સહાય ખેલાડીઓ, કોચિંગ અને સહાયક સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે. ટીમનાં 15 ખેલાડીઓ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને 3-3 કરોડ ર...

માર્ચ 20, 2025 7:54 પી એમ(PM) માર્ચ 20, 2025 7:54 પી એમ(PM)

views 6

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીઢ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માતા પીઢ શિલ્પકાર રામ સુતારને મહારાષ્ટ્રનાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં આ જાહેરાત કરી. શ્રી રામ સુતાર પદ્મ ભૂષણ પુરસ્...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.