રાષ્ટ્રીય

નવેમ્બર 22, 2025 2:16 પી એમ(PM) નવેમ્બર 22, 2025 2:16 પી એમ(PM)

views 13

દિલ્હી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય સાઈબર-નાણાકીય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો.

દિલ્હી પોલીસ ગુના શાખાના સાયબર સેલે ચાર આરોપીઓની ધરપકડ કરી એક આંતરરાજ્ય સાયબર-નાણાકીય છેતરપિંડી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટ પર નકલી કારોબારી મંચનો ઉપયોગ કરીને અનેક રાજ્યોમાં લોકોને છેતરવાનો આરોપ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂનમાં એક પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં...

નવેમ્બર 22, 2025 10:20 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:20 એ એમ (AM)

views 25

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા

ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં નવા શ્રમ સંહિતા લાગુ કરવા બદલ દેશના શ્રમિકોને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘડવામાં આવેલા આ સંહિતા શ્રમ કાયદાના ઇતિહાસમાં સૌથી મોટો સુધારો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આ સંહિતા કામદારોને લઘુત...

નવેમ્બર 22, 2025 10:16 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:16 એ એમ (AM)

views 13

આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર – સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આજના વિશ્વને વૈશ્વિક પડકારોના ઉકેલ માટે એક નવા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર છે.શ્રી સિંહે ગઈકાલે લખનઉમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોના આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ઇઝરાયલ-હમાસ અને યુક્...

નવેમ્બર 22, 2025 10:15 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:15 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં શરૂ થઈ રહેલા G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેશે. ત્રણ દિવસીય શિખર સંમેલનમાં શ્રી મોદી તમામ સત્રોમાં ભાગ લેશે અને ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ રજૂ કરશે, જેમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓ, ટકાઉ વિકાસ, આબોહવા કાર્યવાહી, ઊર્જા સંક્રમણ અને વૈશ્વિક વહી...

નવેમ્બર 22, 2025 10:13 એ એમ (AM) નવેમ્બર 22, 2025 10:13 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સિકંદરાબાદના રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. નવ દિવસીય આ મહોત્સવનું આયોજન રાષ્ટ્રપતિ નિલયમ દ્વારા સંસ્કૃતિ મંત્રાલય, કાપડ મંત્રાલય અને પર્યટન મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.આ મહોત્સવનો ઉદ્દેશ્ય ગુજરાત, મહારાષ...

નવેમ્બર 21, 2025 8:06 પી એમ(PM) નવેમ્બર 21, 2025 8:06 પી એમ(PM)

views 25

કેન્દ્ર સરકારે આજે ચાર નવી શ્રમ સંહિતા લાગુ કરી – પ્રધાનમંત્રીએ આ નિર્ણયની પ્રશંસા કરી

કેન્દ્ર સરકારે આજે ચાર નવા શ્રમ સંહિતા અમલી કરવાની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય દેશમાં હાલના દાયકાઓ જૂના શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નવા શ્રમ સંહિતા દેશના કાર્યબળ માટે વધુ સારા વેતન, સલામતી, સામાજિક ...

નવેમ્બર 21, 2025 8:01 પી એમ(PM) નવેમ્બર 21, 2025 8:01 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા છે. 2016 બાદ પ્રધાનમંત્રી મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર મુલાકાત છે. તેમના પ્રસ્થાન નિવેદનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમિટ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હશે,...

નવેમ્બર 21, 2025 7:49 પી એમ(PM) નવેમ્બર 21, 2025 7:49 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં BSFને વિશ્વનું સૌથી આધુનિક અને આક્રમક દળ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક- ભુજમાં BSFના હીરક જંયતીની ઉજવણી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં ચાલી રહેલી મતદારયાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશમાં સંપૂર્ણ સહકાર આપવા પણ લોકોને અપીલ કરી. કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ – BSFના હીરક જયંતી સમારોહને સંબોધતા તેમણે આ ઝૂંબેશને મતદારયાદીના શુદ્ધિકરણ અને લોકશાહીના સશક્તિકરણ માટે મહત્વની ગણાવી હતી. દરમિયાન શ...

નવેમ્બર 21, 2025 1:56 પી એમ(PM) નવેમ્બર 21, 2025 1:56 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનને વિશેષ ગણાવતા કહ્યું આ સંમેલનમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનને વિશેષ ગણાવતા કહ્યું આ સંમેલનમાં અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમણે કહ્યું કે તેઓ વસુધૈવ કુટુમ્બકમ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના રાષ્ટ્રના વિઝનને અનુરૂપ સમિટમાં ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની મુલ...

નવેમ્બર 21, 2025 3:48 પી એમ(PM) નવેમ્બર 21, 2025 3:48 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી એક વર્ષ BSFના આધુનિકીકરણ અને BSF ના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ-BSFના આધુનિકીકરણ અને BSF જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. કચ્છના ભુજ ખાતે BSFની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે BSFને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા પાંચ વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો...