રાષ્ટ્રીય

માર્ચ 21, 2025 2:27 પી એમ(PM) માર્ચ 21, 2025 2:27 પી એમ(PM)

views 6

ભારતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન કરવા બોલી લગાવી

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ પગલું ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે બોલી સહિત મુખ્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સને સુરક્ષિત કરવાની ભારતની વ્યાપ...

માર્ચ 21, 2025 9:23 એ એમ (AM) માર્ચ 21, 2025 9:23 એ એમ (AM)

views 5

તેલંગાણામાં, આજથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે

તેલંગાણામાં, આજથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.. રાજ્યમાં બે હજાર 650 કેન્દ્રો પર લેવામાં આવનારી પરીક્ષાઓમાં 2.58 લાખ છોકરાઓ અને 2.5 લાખ છોકરીઓ સહિત 5 લાખ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે. પરીક્ષા ફરજો માટે 28 હજારથી વધુ નિરીક્ષકો અને 2 હજાર 650 મુખ્ય અધિક્ષકો અને વિભાગીય અધિકારીઓ ન...

માર્ચ 21, 2025 9:22 એ એમ (AM) માર્ચ 21, 2025 9:22 એ એમ (AM)

views 3

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમ UPSના સંચાલન માટે નિયમો સૂચિત કર્યા

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમ UPSના સંચાલન માટે નિયમો સૂચિત કર્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત સરકાર દ્વારા NPS હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે UPS સૂચનાને અનુસરે છે. આ નિયમો આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે. આ નિયમો કેન્દ્ર સરકાર...

માર્ચ 21, 2025 9:22 એ એમ (AM) માર્ચ 21, 2025 9:22 એ એમ (AM)

views 3

ભારતીય રિઝર્વ બેંકના માર્ચ 2025 માટેના માસિક બુલેટિનમાં જણાવાયું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખે છે

ભારતીય રિઝર્વ બેંકના માર્ચ 2025 માટેના માસિક બુલેટિનમાં જણાવાયું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખે છે. બુલેટિનમાં "અર્થતંત્રની સ્થિતિ" શીર્ષકવાળા લેખ મુજબ, વધતા વેપાર તણાવ અને ટેરિફના અવકાશ, સમય અને તીવ્રતાની આસપાસ અનિશ્ચિતતા દ્વારા વૈશ્વિક અર્થતંત્રની કસો...

માર્ચ 21, 2025 8:57 એ એમ (AM) માર્ચ 21, 2025 8:57 એ એમ (AM)

views 5

દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ ભારતની નવીનતા અને જૈવઉત્પાદન વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીને વિસ્તૃત કરવાનો હતો. ડૉક્ટર સિંહ અને શ્રી ગેટ્સે દેશની બાયોટેકનોલોજ...

માર્ચ 21, 2025 8:56 એ એમ (AM) માર્ચ 21, 2025 8:56 એ એમ (AM)

views 5

ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો

ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટના સંદર્ભમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટની માંગણીઓ ઉપર ગૃહ ગિલોટિનના અમલીકરણના કાર્યક્રમને પરિણામે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે.

માર્ચ 21, 2025 8:47 એ એમ (AM) માર્ચ 21, 2025 8:47 એ એમ (AM)

views 2

યુક્રેન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં યુક્રેન સાથે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર કરશે. ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા, ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમણે અમેરિકામાં મહત્વપૂર્ણ ખનિજોના ઉત્પાદનને વધારવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. શ...

માર્ચ 21, 2025 8:44 એ એમ (AM) માર્ચ 21, 2025 8:44 એ એમ (AM)

views 2

ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચરમાં દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક ખુલ્લા રાખવા આસામ સરકારની મંજૂરી

ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચરમાં બધી દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે રાજ્યના પાટનગર અને અન્ય બે મહત્વપૂર્ણ શહેરોમાં દારૂના આઉટલેટ્સ સિવાયની દુકાનો અને વ્યવસાયિક સ...

માર્ચ 21, 2025 8:43 એ એમ (AM) માર્ચ 21, 2025 8:43 એ એમ (AM)

views 2

આઇટી ક્ષેત્ર આગામી વર્ષમાં નિકાસને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેવી કેન્દ્રીય મંત્રી પિયુશ ગોયેલે આશા વ્યક્ત કરી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 450 અબજ ડોલરના સેવાઓ નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સરકાર અને IT ક્ષેત્ર તરફથી સામૂહિક પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે. નવી દિલ્હીમાં NASSCOM ગ્લોબલ કોન્ફ્લુઅન્સ 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025-26 માં, ભારતની નિકાસમાં IT...

માર્ચ 21, 2025 8:39 એ એમ (AM) માર્ચ 21, 2025 8:39 એ એમ (AM)

views 2

વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલા તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલા તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગુજરાતના માલધારી સમાજ સાથે સંબંધિત બાવળીયાળી ધામના કાર્યક્રમ દરમિયાન વીડિયો સંદેશ દ્વારા પોતાના સંબોધનમાં, શ્રી મોદીએ સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો, લાલ કિલ્લા પરથી "સબકા પ્રય...