રાષ્ટ્રીય

એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM)

views 17

દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાઈ પોર્ટ પર થયેલા પ્રચંડવિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા

દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાઈ પોર્ટ પર થયેલા પ્રચંડવિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 500થી વધુ લોકો ઘાયલ થયા. વિસ્ફોટથી આસપાસના વિસ્તારોમાંવિનાશ થયો અને પશ્ચિમ બંદર અબ્બાસમાં કેટલાક ઉદ્યોગોને અસર થઈ.રાજ્યના મીડિયા પ્રમાણે શાહિદ રાજાઈ પોર્ટ વ્હાર્ફ વિસ્તારમાં સંગ્રહિત અનેકકન...

એપ્રિલ 26, 2025 7:34 પી એમ(PM)

views 11

વૈશ્વિક રોમન કેથોલિકચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ વેટિકનમાં થઈ

વૈશ્વિક રોમન કેથોલિકચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમવિધિ વેટિકનમાં થઈ, જેમાં વિશ્વનાનેતાઓ, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સેન્ટ પીટર્સસ્ક્વેરમાં યોજાયેલી અને લગભગ 2 કલાક ચાલેલી અંતિમવિધિમાં વિસ્તૃત ધાર્મિક વિધિઓકરવામાં આવી હતી. પોપ ફ્રાન્સિસને રોમના સાન્ટા મારિયા મેગ્ગીઓર બેસિલિકામાંદફનાવવ...

એપ્રિલ 26, 2025 7:39 પી એમ(PM)

views 10

ભારતમાં છેલ્લા દસ વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા

ભારતમાં છેલ્લા દસ વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા છે. વિશ્વ બેંકના સ્પ્રિંગ 2025 પોવર્ટી એન્ડ ઇક્વિટી રિપોર્ટ અનુસાર, પાંચ રાજ્યો-ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ-આત્યંતિક ગરીબીના કુલ ઘટાડાના બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. ગ્રામીણ વિસ્તારોમ...

એપ્રિલ 26, 2025 6:56 પી એમ(PM)

views 15

મુંબઈમાં યોજાનાર વેવ્ઝ 2025 માં ‘ભારત પેવેલિયન’નું અનાવરણ કરવામાં આવશે

મુંબઈમાં યોજાનાર વેવ્ઝ 2025 - વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ દરમિયાન વાર્તા કહેવાના ભારતના ગહન વારસા અને વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવને બિરદાવતા ‘ભારત પેવેલિયન’નું અનાવરણ કરવામાં આવશે. "કલા ટુ કોડ" થીમ પર આધારિત આ પેવેલિયન ભારતની વસુધૈવ કુટુંમ્બકમની ભાવના વ્યક્ત કરશ...

એપ્રિલ 26, 2025 6:55 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં હિટ વેવની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં હિટ વેવની આગાહી કરી છે. જ્યારે બિહાર, ઝારખંડ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ આગાહી છે. આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં મહત...

એપ્રિલ 26, 2025 6:53 પી એમ(PM)

views 10

કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનો શુભારંભ કર્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઇન પોર્ટલનો શુભારંભ કર્યો. તાજેતરમાં, કેન્દ્રીય મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 22 હજાર 919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે આ યો...

એપ્રિલ 26, 2025 6:51 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકારે એરલાઇન્સને એરલાઇન્સ નિયંત્રણો વચ્ચે મુસાફર સંચાલનના પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો

કેન્દ્ર સરકારે એરલાઇન્સને એરલાઇન્સ નિયંત્રણો વચ્ચે મુસાફર સંચાલનના પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે જેથી મુસાફરોની સુવિધા, સલામતી અને નિયમનકારી પાલન સુનિશ્ચિત થાય. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, તાજેતરના આંતરરાષ્ટ્રીય એરસ્પેસ બંધ થવા અને ઓવરફ્લાઇટ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, ઘણા ફ્લ...

એપ્રિલ 26, 2025 6:49 પી એમ(PM)

views 10

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. આ અકસ્માત રસાયણોના મિશ્રણ દરમિયાન થયો હતો. આ ખાનગી ફેક્ટરીમાં 200 થી વધુ શ્રમિકો કામ કરે છે. વધુ નુકસાન અટકાવવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડના વાહનોને મોકલવામાં આવ્યા હતા. ઘાયલોને નજ...

એપ્રિલ 26, 2025 7:37 પી એમ(PM)

views 8

માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી

માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણમાં મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓ મહત્વપૂર્ણ ભ...

એપ્રિલ 26, 2025 6:47 પી એમ(PM)

views 18

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,આ વર્ષે 50 યાત્રિકોની પાંચ બેચ ઉત્તરાખંડના લિપુલેખ અને 50 યાત્રિકોની 10 બેચ સિક્કિમના નાથુ લા પરથી પસાર થશે. આ યાત્રાની અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ kmy.gov.in શરૂ કરવામાં આવી છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.