રાષ્ટ્રીય

માર્ચ 21, 2025 7:19 પી એમ(PM) માર્ચ 21, 2025 7:19 પી એમ(PM)

views 3

સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં રૂ.10 લાખ કરોડથી વધુની ફાળવણી કરી : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે કૃષિ એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતોનું કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા છે. આજે લોકસભામાં વર્ષ 2025-26 માટે કૃષિ મંત્રાલયની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે છેલ્લા દસ વર્ષમાં કૃષિ...

માર્ચ 21, 2025 7:16 પી એમ(PM) માર્ચ 21, 2025 7:16 પી એમ(PM)

views 21

સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે

સરકારે વિશ્વના 30 થી વધુ દક્ષિણ અને ઉત્તરીય દેશો સાથે મહત્વપૂર્ણ ભાગીદારી જાળવી રાખી છે અને તેને મજબૂત બનાવી છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ જણાવ્યું હતું કે આ દેશો સાથે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સાથે, સરકારે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા...

માર્ચ 21, 2025 7:14 પી એમ(PM) માર્ચ 21, 2025 7:14 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ- AIIMS ના 49મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, એઈમ્સ એક એવી સંસ્થા છે જેણે આરોગ્યસંભાળ, તબીબી શિક્ષણ અને જીવન વિજ્ઞાન સંશોધનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને વિશ્વભરમાં પ્રતિષ્ઠા મેળવી છે. શ્રી...

માર્ચ 21, 2025 7:13 પી એમ(PM) માર્ચ 21, 2025 7:13 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક અબજ ટનથી વધુ કોલસાના ઉત્પાદનની ભારતની સિદ્ધિની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને કહ્યું કે તે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ અગાઉ, કોલસા અને ખાણકામ મંત્ર...

માર્ચ 21, 2025 6:25 પી એમ(PM) માર્ચ 21, 2025 6:25 પી એમ(PM)

views 5

ભારતીય રેલ્વેએ ભારત સરકારના “દેખો અપના દેશ” અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી

ભારતીય રેલ્વેએ ભારત સરકારના "દેખો અપના દેશ" અને "એક ભારત શ્રેષ્ઠ ભારત" ના વિઝનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.જે અંતર્ગત IRCTC  દ્વારા"ગુરુ કૃપા સાથે ઉત્તર ભારત દેવભૂમિ યાત્રા"માં હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર, વૈષ્ણોદેવી, કટરા, મથુરા, વૃંદાવન અને આગ્રાની માટે  ખાસ પ્રવાસી ટ્રે...

માર્ચ 21, 2025 6:16 પી એમ(PM) માર્ચ 21, 2025 6:16 પી એમ(PM)

views 3

ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ભાર મૂક્યો હતો કે ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRAC ના 13મા સ્થાપના દિવસ પર બોલતા, ડૉ. સિંહે કહ્યું કે ભારત અ...

માર્ચ 21, 2025 6:12 પી એમ(PM) માર્ચ 21, 2025 6:12 પી એમ(PM)

views 4

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ જંગલો અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા વચ્ચેના મહત્વપૂર્ણ જોડાણ પર ભાર મૂકે છે. અમારા સંવાદદાતા જણાવે છે કે ભારતમાં જંગલો ફક્ત જીવસૃષ્ટિ જ નથી, તે જીવનરેખા છે, જે આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને જૈવવિવિધતાનો અભિન્ન ભાગ છે. ભારતની વન સંરક્ષણ પ્...

માર્ચ 21, 2025 6:10 પી એમ(PM) માર્ચ 21, 2025 6:10 પી એમ(PM)

views 6

સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું

સરકારે જળ જીવન મિશન હેઠળ અત્યાર સુધીમાં દેશના 15 કરોડ 52 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. લોકસભામાં તેમના મંત્રાલયને લગતી ગ્રાન્ટની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે જ્યારે 2019 માં જળ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતુ...

માર્ચ 21, 2025 6:08 પી એમ(PM) માર્ચ 21, 2025 6:08 પી એમ(PM)

views 8

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના કેટલાક ભાગો ભારતના લદ્દાખમાં આવે છે. ભારતે ક્યારેય આ ક્ષેત્રમાં તેના પ્રદેશ પર ગેરક...

માર્ચ 21, 2025 6:06 પી એમ(PM) માર્ચ 21, 2025 6:06 પી એમ(PM)

views 4

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય ‘પર્પલ ફેસ્ટ’નું આયોજન કર્યું

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય 'પર્પલ ફેસ્ટ'નું આયોજન કર્યું હતું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમારે કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.