રાષ્ટ્રીય

એપ્રિલ 28, 2025 9:05 એ એમ (AM)

views 11

નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્મ પુરસ્કાર એવોર્ડ એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મ પુરસ્કારો પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એમ ત્રણ શ્રેણીઓમાં એનાયત કરવામાં આવે છે.

એપ્રિલ 28, 2025 9:04 એ એમ (AM)

views 9

પહેલગામ આતંકવાદી હુમલા અંગે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર મળશે

જમ્મુ અને કાશ્મીરમાં, મંત્રીમંડળની વિનંતી પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે, હુમલામા 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાં...

એપ્રિલ 27, 2025 7:35 પી એમ(PM)

views 9

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે 77 પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી.

ઉત્તરાખંડ સરકારે ચાર ધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે નોંધણી કરાવનારા 77 પાકિસ્તાની નાગરિકોની નોંધણી રદ કરી છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજે આ જાહેરાત કરી હતી. શ્રી સતપાલ મહારાજે સરકારના વલણને સ્પષ્ટ કર્યું અને કહ્યું કે પર્યટન અને...

એપ્રિલ 27, 2025 7:29 પી એમ(PM)

views 8

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે.

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે મોદી સરકાર આતંકવાદનો અંત લાવવા માટે દરેક મોરચે કાર્યવાહી કરી રહી છે. પટણામાં મીડિયા સાથે વાત કરતા શ્રી મેઘવાલે કહ્યું કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ઊંડો દુ:ખ અને ગુસ્સો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ બિહારની ધ...

એપ્રિલ 27, 2025 1:54 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની 140 કરોડ જનતાની એકતા આતંકવાદ સામેની તાકાત ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, શ્રી મોદીએ આ મહિનાની 22મી તારીખે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ...

એપ્રિલ 27, 2025 1:51 પી એમ(PM)

views 10

પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા માટે આવતીકાલે એક દિવસનું જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું

જમ્મુ અને કાશ્મીરના મંત્રીમંડળની વિનંતી પર, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પહેલગામ આતંકવાદી હુમલાની ચર્ચા કરવા માટે આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે. આ હુમલામાં એક સ્થાનિક અને 25 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિધાનસભામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધ...

એપ્રિલ 27, 2025 9:23 એ એમ (AM)

views 15

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની NIAને સોંપી

ગૃહ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAને સોંપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એજન્સી ઔપચારિક રીતે આતંકવાદી હુમલાની ઘટનાની તપાસ કરશે. અગાઉ, NIA ટીમે આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલો આ મહિનાની 22મી તારીખે પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં થયો હતો, જેમાં 2...

એપ્રિલ 27, 2025 9:14 એ એમ (AM)

views 9

અહિંસા એ ભારતનો ધર્મ છે, તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છેઃ ભાગવત્

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે અહિંસા એ ભારતનો ધર્મ છે અને તેના મૂલ્યોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ અત્યાચારી અને ઉપદ્રવીઓને પાઠ ભણાવવો એ પણ તેનો ધર્મ છે. ગઈકાલે નવી દિલ્હીમાં "ધ હિન્દુ મેનિફેસ્ટો" પુસ્તકનું વિમોચન કરતા ભાગવતે કહ્યું કે ભારત ક્યારેય બીજાને નુકસાન પહોંચાડતું ...

એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના કાર્યક્રમનાં પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્...

એપ્રિલ 27, 2025 9:13 એ એમ (AM)

views 17

NEET UG 2025 પર શંકાસ્પદ દાવાઓની જાણ કરવા માટે NTA એ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા-NEET-UG 2025 વિશે શંકાસ્પદ દાવાઓની જાણ કરવા માટે વિશેષ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. એજન્સીએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ ગેરરીતિમાં સામેલ ન થાય અને ખોટા દાવાઓ દ્વારા પરીક્ષાર્થીઓને છેતરવાનો પ્રયાસ કરતાં અનૈતિક વ્યક્તિઓનો શિકાર ન બને. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.