રાષ્ટ્રીય

માર્ચ 22, 2025 1:39 પી એમ(PM) માર્ચ 22, 2025 1:39 પી એમ(PM)

views 2

વિશ્વ જળ દિવસ નિમિત્તે હરિયાણાના પંચકુલામાં જળશક્તિ અભિયાન- કેચ ધ રેઈન 2025નો પ્રારંભ

વિશ્વ જળ દિવસ નિમિત્તે હરિયાણાના પંચકુલામાં બહુપ્રતિક્ષિત જળશક્તિ અભિયાન- કેચ ધ રેઈન 2025નો પ્રારંભ થયો. આ અભિયાન જળશક્તિ મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તથા હરિયાણા સરકારના સહયોગથી શરૂ થયું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિ...

માર્ચ 22, 2025 1:27 પી એમ(PM) માર્ચ 22, 2025 1:27 પી એમ(PM)

views 6

આજે વિશ્વ જળ દિવસની ઉજવણી

આજે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ મીઠા પાણીના મહત્વ અને જળ સંશાધનોની યોગ્ય વ્યવસ્થા અંગે જાગૃતિવધારવા માટે ઉજવાય છે. કાર્યક્રમનો ઉદ્દેશ વિશ્વભરમાં જળસંકટને પહોંચી વળવા માટેજાગૃતિ વધારવી અને કાર્યવાહીને પ્રેરિત કરવાનો છે. આ ઉત્સવ સતત વિકાસ લક્ષ્ય છથીનજીકથી જોડાયેલો છે. તેનો ઉદ્દેશ...

માર્ચ 22, 2025 1:25 પી એમ(PM) માર્ચ 22, 2025 1:25 પી એમ(PM)

views 15

ભારત આજે વિશ્વના સૌથી મોટા પર્યાવરણીય આંદોલન અર્થ અવરમાં જોડાશે

ભારત આજે વિશ્વના સૌથી મોટા પર્યાવરણીય આંદોલન અર્થ અવરમાં જોડાશે. દર વર્ષે માર્ચમહિનામાં રાત્રે સાડા આઠ વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી અર્થ અવરનું આયોજન કરવામાં આવેછે. આ સમયદરમિયાન વિશ્વભરનાલોકો બિનજરૂરી લાઇટો બંધ કરી દે છે. આ વર્ષનો કાર્યક્રમ વધુ મહત્વપૂર્ણ છે કારણ કેઆજેવિશ્વ જળ દિવસ પણ ઉજવાઇ રહ્યોછે....

માર્ચ 22, 2025 8:35 એ એમ (AM) માર્ચ 22, 2025 8:35 એ એમ (AM)

views 3

ચોથી ભારત- યુરોપીયન સંઘ દરિયાઈ સુરક્ષા સંવાદ ગઇકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી

ચોથી ભારત- યુરોપીયન સંઘ દરિયાઈ સુરક્ષા સંવાદ ગઇકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સંયુક્ત સચિવ મુઆનપુઈ સૈયાવીએ કર્યું હતું. યુરોપિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ યુરોપિયન વિદેશ કામગીરી સેવાના સુરક્ષા અને સંરક્ષણ...

માર્ચ 22, 2025 8:32 એ એમ (AM) માર્ચ 22, 2025 8:32 એ એમ (AM)

views 2

બિહારના પટનામાં ગઈકાલે સેપક ટકરા વિશ્વકપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ક્વોડ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યા

બિહારના પટનામાં ગઈકાલે સેપક ટકરા વિશ્વકપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ક્વોડ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યા. પુરુષ ટીમનો સેમિફાઇનલમાં વિયેતનામ સામે 1-2 થી પરાજય થયો હતો. થાઇલેન્ડે સુવર્ણ જ્યારે વિયેતનામે રજતચંદ્રક મેળવ્યો હતો. મહિલા વર્ગની સેમિફાઇનલમાં ભારતનો થાઇલેન્ડ સામે 0-2થી પરાજય થયો હતો. વિયે...

માર્ચ 22, 2025 8:27 એ એમ (AM) માર્ચ 22, 2025 8:27 એ એમ (AM)

views 3

ભારત અને મોંગોલિયાએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ભારત અને મોંગોલિયાએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓએ ગઈકાલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરી હતી અને મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને મંગોલિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્ત...

માર્ચ 22, 2025 8:24 એ એમ (AM) માર્ચ 22, 2025 8:24 એ એમ (AM)

views 3

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને કારણે થતાં મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ...

માર્ચ 22, 2025 7:47 એ એમ (AM) માર્ચ 22, 2025 7:47 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા દેશ કે સમાજની પ્રતિષ્ઠા નક્કી કરે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલતા દેશ કે સમાજની પ્રતિષ્ઠા નક્કી કરે છે. ગઈકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પર્પલ ફેસ્ટમાં બોલતા, શ્રીમતી મુર્મુએ જણાવ્યું હતું કે કરુણા, સમાવેશકતા અને સંવાદિતા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના મૂલ્યો રહ્યા છે. પર્પલ ફેસ્ટનો ઉદ્દેશ્...

માર્ચ 21, 2025 7:26 પી એમ(PM) માર્ચ 21, 2025 7:26 પી એમ(PM)

views 1

અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો

5મી ફેબ્રુઆરીએ અમેરિકાથી અમૃતસર પરત મોકલવામાં આવેલા ભારતીય નાગરિકો સાથે કરવામાં આવેલા વર્તન અંગે ભારતે અમેરિકા સત્તાવાળાઓ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતે ખાસ કરીને પ્રત્યાર્પણ કરાયેલા મહિલાઓને બેડીઓમાં બાંધવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ માહિતી આજે લોકસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિ...

માર્ચ 21, 2025 7:22 પી એમ(PM) માર્ચ 21, 2025 7:22 પી એમ(PM)

views 5

નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે : ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. NDA સરકારમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે અને આતંકવાદી ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.