રાષ્ટ્રીય

માર્ચ 22, 2025 8:00 પી એમ(PM) માર્ચ 22, 2025 8:00 પી એમ(PM)

views 7

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે. આગામી 2035 સુધીમાં ભારતનું પોતાનું અવકાશ મથક હશે. શ્રી નારાયણે ગઈકાલે જલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની 8મી વિદ્યાર્થી સંસદન...

માર્ચ 22, 2025 7:59 પી એમ(PM) માર્ચ 22, 2025 7:59 પી એમ(PM)

views 5

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર અને આંતરિક તપાસ પ્રક્રિયાથી અલગ છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ન્યાયમૂર્તિ યશવંત વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવાનો પ્રસ્તાવ સ્વતંત્ર અને આંતરિક તપાસ પ્રક્રિયાથી અલગ છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરેથી કથિત રીતે રોકડ રકમ મળી આવી હોવાના અહેવાલો બાદ આ નિવેદન આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મુખ્ય ન્યાયમૂર્તિ ...

માર્ચ 22, 2025 7:56 પી એમ(PM) માર્ચ 22, 2025 7:56 પી એમ(PM)

views 3

બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા પર ચર્ચા કરવામાં આવી હતી.

બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા પર ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે થઈ રહેલા અમાનવીય વર્તન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સમુદાયને ...

માર્ચ 22, 2025 7:56 પી એમ(PM) માર્ચ 22, 2025 7:56 પી એમ(PM)

views 4

નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન નુકસાન પામેલી મિલકતોની કિંમત ઘટના માટે જવાબદાર તોફાનીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. – મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન નુકસાન પામેલી મિલકતોની કિંમત ઘટના માટે જવાબદાર તોફાનીઓ પાસેથી વસૂલ કરવામાં આવશે. જો ચુકવણી નહીં થાય તો તેમની મિલકતો જપ્ત કરીને વેચી દેવામાં આવશે. નાગપુર હિંસા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા ...

માર્ચ 22, 2025 7:54 પી એમ(PM) માર્ચ 22, 2025 7:54 પી એમ(PM)

views 7

જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે જમ્મુ વિભાગમાં ૧૪ હજાર 956 કનાલ અને ૧૫ મરલા જમીન અને કાશ્મીર વિભાગમાં છ હજાર સાતસો ૪૫ કનાલ અને ૧૯ મરલા જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે તબદિલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે જમ્મુ વિભાગમાં ૧૪ હજાર 956 કનાલ અને ૧૫ મરલા જમીન અને કાશ્મીર વિભાગમાં છ હજાર સાતસો ૪૫ કનાલ અને ૧૯ મરલા જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે તબદિલ કરવામાં આવી છે. અમારા જમ્મુના સંવાદદાતાએ અહેવાલ આપ્યો કે અલી મોહમ્મદ ડાર દ્વારા પૂછવામાં આવેલ...

માર્ચ 22, 2025 3:23 પી એમ(PM) માર્ચ 22, 2025 3:23 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી મોદીએ ‘વિશ્વ જળ દિવસ’ પર જળ સંરક્ષણ માટે દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિશ્વ જળ દિવસ’ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીમોદીએ જળ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા એક વીડિયો પણરજૂ કર્યો હતો. તેમણે જળ,સભ્યતાઓ અને જીવનરેખા રહી છે અને ભવિષ્યની પેઢીઓ માટે તેને સા...

માર્ચ 22, 2025 3:19 પી એમ(PM) માર્ચ 22, 2025 3:19 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીએ આજે બિહાર દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહાર દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ બિહારની પ્રશંસા કરતા કહ્યું, આ પ્રાચીનકાળથી જ જ્ઞાન અને વિકાસની ધરતી રહી છે. તેમણે બિહારના લોકો પોતાની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને તનતોડ મહેનતથી વિકસિત ...

માર્ચ 22, 2025 2:15 પી એમ(PM) માર્ચ 22, 2025 2:15 પી એમ(PM)

views 6

તામિલનાડુના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં શરૂ

તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં આજે વાજબી સીમાંકન પર સંયુક્ત કાર્યવાહી સમિતિની પહેલી બેઠક ચેન્નઈમાં યોજાઈ રહી છે. બેઠકમાં અન્ય લોકો સિવાય કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર,પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંઘ માન અને તેલંગાણાના મુખ્યમંત્રી ...

માર્ચ 22, 2025 2:09 પી એમ(PM) માર્ચ 22, 2025 2:09 પી એમ(PM)

views 4

પાણીની કટોકટી વૈશ્વિક ચિંતાનો વિષય હોવા છતાં ભારતે આ પડકારને તકમાં પરિવર્તિત કર્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પાણીની કટોકટી વૈશ્વિક ચિંતાનો વિષય હોવા છતાં ભારતે આ પડકારને તકમાં પરિવર્તિત કર્યો હોવાનું કહ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી પાટીલે વિશ્વ જળ દિવસ અંગે કહ્યું કે   પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતે જળ સંરક્ષણને માત્ર  નીતિનો વિષય નહીં પરંતુ એક...

માર્ચ 22, 2025 1:57 પી એમ(PM) માર્ચ 22, 2025 1:57 પી એમ(PM)

views 6

નોઈડા સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટમાં ગેરરીતિઓના આરોપો અંગે સીબીઆઈએ દિલ્હી અને નોઈડામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા

નોઈડા સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટના ફાળવણી, વિકાસ અને મંજૂરીમાં ગેરરીતિઓના આરોપો અંગે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દિલ્હી અને નોઈડામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અનેઅન્ય સામગ્રી જપ્ત કરાઇ છે. આ કેસ 2011 થી 2014 વચ્ચે સ્પોર્ટ્સ સિટી પ્રોજેક્ટ્સના ફાળવણી,...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.