રાષ્ટ્રીય

માર્ચ 23, 2025 8:55 એ એમ (AM) માર્ચ 23, 2025 8:55 એ એમ (AM)

views 3

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ – શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ

રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ - શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર - ને શ્રદ્ધાંજલિ અર્પે છે., જેમને 1931માં આજના દિવસે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.આ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓ પર 17 ડિસેમ્બર, 1928ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી ...

માર્ચ 23, 2025 8:51 એ એમ (AM) માર્ચ 23, 2025 8:51 એ એમ (AM)

views 4

ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ જાહેર.

સર્વોચ્ચ અદાલતે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ પોતાની વેબસાઇટ પર રજૂ કર્યો. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય દ્વારા રજૂ કરાયેલા 25 પાનાના તપાસ અહેવાલમાં 14 માર્ચ, હોળીની રાત્રે જસ્ટિસ વર્માના નિવાસ સ્...

માર્ચ 23, 2025 8:48 એ એમ (AM) માર્ચ 23, 2025 8:48 એ એમ (AM)

views 4

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી.

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળીની પોષણક્ષમતા જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે, રવિ પાકના સારા જથ્થામાં આગમનને કારણે મંડી અને છૂટક ભાવ...

માર્ચ 22, 2025 8:20 પી એમ(PM) માર્ચ 22, 2025 8:20 પી એમ(PM)

views 5

છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન, જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે.

છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન, જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. શ્રી શુક્લા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રહે છે અને તેમનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ રાજનાંદ ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 50 વર્ષથી સાહિત્યિક લેખનમાં રોકાયેલા છે. તેમનો પ...

માર્ચ 22, 2025 8:20 પી એમ(PM) માર્ચ 22, 2025 8:20 પી એમ(PM)

views 4

ન્યાયમૂર્તિ બી.આર ગવઈના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સવારે ઇમ્ફાલ પહોંચ્યું હતું.

ન્યાયમૂર્તિ બી.આર ગવઈના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સવારે ઇમ્ફાલ પહોંચ્યું હતું. ત્યારબાદ પ્રતિનિધિમંડળના ત્રણ ન્યાયાધીશો - ન્યાયમૂર્તિ ગવઈ, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશે - ચુરાચાંદપુરની મુલાકાત લીધી અને ત્યાં કાનૂની સેવા શિબિર, આર...

માર્ચ 22, 2025 8:16 પી એમ(PM) માર્ચ 22, 2025 8:16 પી એમ(PM)

views 1

આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણાના પંચકુલામાં દેવીલાલ સ્ટેડિયમથી રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાન “કેચ ધ રેઈન-2025” નો પ્રારંભ કરાવ્યો.

આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે હરિયાણાના પંચકુલામાં દેવીલાલ સ્ટેડિયમથી રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાન “કેચ ધ રેઈન-2025” નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, હરિયાણા સિંચાઈ અને જળ સંસાધન મંત્રી શ્રુતિ ચૌધરી અને અનેક મહાનુભાવો હાજર રહ્ય...

માર્ચ 22, 2025 8:15 પી એમ(PM) માર્ચ 22, 2025 8:15 પી એમ(PM)

views 3

ચીજવસ્તુ અને સેવાકર ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે.

ચીજવસ્તુ અને સેવાકર ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે. મહાનિદેશકે વિદેશથી કાર્યરત ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કંપનીઓ GSTની નોંધણી કરાવવામાં, કર ચૂકવવામાં અને કર નિયમોનું પાલન કરવામ...

માર્ચ 22, 2025 8:13 પી એમ(PM) માર્ચ 22, 2025 8:13 પી એમ(PM)

views 8

છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન 105 ટકાના વિકાસ સાથે બમણું થયું.

છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલુ ઉત્પાદન-જીડીપી એકસો પાંચ ટકાના વિકાસ સાથે બમણું થયું છે. ૨૦૧૫માં ભારતનો જીડીપી બે લાખ દસ હજાર કરોડ ડોલર હતો, જે ૨૦૨૫માં વધીને ચાર લાખ ત્રીસ હજાર કરોડ ડોલર થશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-IMF દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ભારત હવે અમેરિકા, ચીન, જર્મની અને જાપાન ...

માર્ચ 22, 2025 8:12 પી એમ(PM) માર્ચ 22, 2025 8:12 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સ સ્થાપતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સને નવા વિચારો અને નવીનીકરણ અપનાવતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટીવલની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગોયલે વિક્સિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ભાર મૂક્યો. દેશમાં સ્ટાર્ટઅપ મ...

માર્ચ 22, 2025 8:07 પી એમ(PM) માર્ચ 22, 2025 8:07 પી એમ(PM)

views 4

દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન – NeVA ના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન - NeVA ના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા હાજર રહ્યા હતા. દિલ્હી રાષ્ટ્રીય ઈ-વિધા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.