રાષ્ટ્રીય

એપ્રિલ 30, 2025 10:10 એ એમ (AM)

views 10

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે માહિતી આપી છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક 14 મેથી અમલમાં આવશે. જસ્ટિસ ગવઈ દેશ...

એપ્રિલ 30, 2025 10:09 એ એમ (AM)

views 11

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ભારે ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે ફોન પર વાતચીતમાં વિદેશ મંત્રીએ શ્રી ગુટેરેસના તેમના નિવેદનની પ્રશંસા કરી. વાતચીત દરમિયાન શ્રી ગુટેરેસે પહેલગામ હુમલાના મુદ્દા પર જવાબદારીના મહત્વ પર સંમતિ વ્યક્ત કરી. સોશિયલ મીડિય...

એપ્રિલ 30, 2025 10:06 એ એમ (AM)

views 13

પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મચ્છુઆ નજીક એક હોટલમાં લાગેલી આગમાં અંદાજે 14 લોકોના મોત

પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મચ્છુઆ નજીક ગઈકાલે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં લગભગ 14 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે 14 મૃતદેહ મળી આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગની ઘટના ગઈકાલે રાત્રે લગભગ સવા આઠ વાગ્યે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટન...

એપ્રિલ 30, 2025 10:02 એ એમ (AM)

views 9

ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રાનો આરંભ થશે, યાત્રાના ઉદ્ઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરાશે

આજે અક્ષય તૃતીયા પવિત્ર દિવસથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થશે. આ પ્રસંગે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવામાં આવશે. પુજારી રાજેશ સેમવાલે જણાવ્યું કે, મુકબા ગામમાં છ મહિનાના શિયાળાના રોકાણ બાદ ગઈકાલે મા ગંગાની પાલખીને ગંગોત્રી ધામ મોકલવામાં આવી જે ગઈકાલે રાત્રે ભ...

એપ્રિલ 30, 2025 10:01 એ એમ (AM)

views 8

સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું, હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકોને કડક દંડ કરાશે

સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકો પર કડક દંડ ફટકારવામાં આવશે. સાઉદી મંત્રાલયની તાજેતરની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ દંડ 10 જૂન 2025 સુધી અમલમાં રહેશે. મંત્રાલયે કહ્યું કે માન્ય પરવાનગી વગર હજ પર આવવાનો પ્રયાસ કરનારા દરેક પાકિસ્તા...

એપ્રિલ 29, 2025 7:44 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને પહેલગામ આતંકવાદી હુમલા અંગે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સેનાના વડા અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલગામ આતંકવાદી હુમલાના પગલે યોજાઈ હતી. દરમિય...

એપ્રિલ 29, 2025 7:42 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ કહ્યું- સરકાર 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકારનો ધ્યેય યુવાનોને એવા કૌશલ્યો પ્રદાન કરવાનો છે જે તેમને આત્મનિર્ભર બનાવવા અને ભારતને વૈશ્વિક નવીનતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા સક્ષમ બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી ...

એપ્રિલ 29, 2025 7:41 પી એમ(PM)

views 12

પહલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી.

પહલગામ આતંકવાદી હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગણી કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી છે. પક્ષના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પહેલા કહેવું જોઈએ કે આતંકવાદી હુમલા પર કોંગ્રેસનો સામૂહિક સંકલ્પ શું છે. તેમણે કહ્યું કે સર્વપ...

એપ્રિલ 29, 2025 1:36 પી એમ(PM)

views 17

સરકાર દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશની શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે અને દેશના દરેક વિદ્યાર્થી માટે વિશ્વ કક્ષાનું જ્ઞાન લાવવામાં આવી રહ્યું છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સરકાર, શિક્ષણવિદો, ઉદ્યોગ અને નવીનતા માટે યોજાયેલી...

એપ્રિલ 29, 2025 1:35 પી એમ(PM)

views 11

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની આતંકવાદીઓને તાલીમ આપવાની કબૂલાત પર સંયુકત્ રાષ્ટ્રસંઘમાં ભારતે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે અને આતંકવાદીઓને તાલીમ અને ભંડોળ પૂરું પાડવાના પાકિસ્તાનના મંત્રીની "કબૂલાત"ની પણ ઝાટકણી કાઢી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના તાજેતરના ટેલિવિઝન ઇન્ટરવ્યુ તરફ ઈશારો કરતા યુએનમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.