રાષ્ટ્રીય

માર્ચ 23, 2025 3:38 પી એમ(PM) માર્ચ 23, 2025 3:38 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદીએ શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વિડિઓ શેર કરીને, શ્રી મોદીએ આ ક્રાંતિકારી નેતાઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને પ્રેમથી યાદ કર્યા. સ્વતંત્રતા અને ન્યાય માટેના તેમના નિર્ભય પ્રયાસ...

માર્ચ 23, 2025 3:36 પી એમ(PM) માર્ચ 23, 2025 3:36 પી એમ(PM)

views 3

NTA એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી છે. ઉમેદવારો હવે 24 માર્ચ સુધી તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ 25 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ઉમેદવારો 26 થી 28 માર્ચ સુધી અરજીમાં સુધારા વધારા કરી શકશે. ઉલ્લેખન...

માર્ચ 23, 2025 2:15 પી એમ(PM) માર્ચ 23, 2025 2:15 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળીની પોષણક્ષમતા જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે, રવિ પાકના સારા જથ્થામાં આગમનને કારણે મંડી અને છૂટક ભાવ...

માર્ચ 23, 2025 2:13 પી એમ(PM) માર્ચ 23, 2025 2:13 પી એમ(PM)

views 4

કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાં મળી આવ્યા

કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાં મળી આવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પથ્થરની રચનાઓની તસવીરો શેર કરી અને કહ્યું, આ વિસ્તારનું સર્વેક્ષણ કરનારી ટીમને 45 હેક્ટર જમીનમાં ફેલાયેલા...

માર્ચ 23, 2025 1:30 પી એમ(PM) માર્ચ 23, 2025 1:30 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક તરીકે યાદ કર્યા છે. પ્રધાનમંત્રીએ X પર લખ્યું; છે કે “ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. એક સ્વપ્નદ્રષ...

માર્ચ 23, 2025 1:14 પી એમ(PM) માર્ચ 23, 2025 1:14 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી ગણાવી

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા રાજ્ય ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી રાજકીય યુક્તિ ગણાવીને ફગાવી દીધી છે. તેમણે આ બેઠકને જનતામાં બિનજરૂરી ગભરાટ ફેલાવવાના આશય વાળી ગણાવી હતી. શ્રી રેડ્ડીએ કહ્યું કે કેન્દ્રએ અગાઉથી જ સ્પષ્ટતા...

માર્ચ 23, 2025 1:04 પી એમ(PM) માર્ચ 23, 2025 1:04 પી એમ(PM)

views 2

ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ લખનૌમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક હજાર બાળકો સાથે સાયકલિંગ કર્યુ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ફિટ ઇન્ડિયા ચળવળને સફળ બનાવવા માટે, આપણે નિયમિત કસરત અને સાયકલિંગનો સમાવેશ આપણા દિનચર્યામાં કરવો જોઈએ. આ કાર્યક્રમમાં ડો. મનસુખ માંડવિયાએ 1 હજાર બાળકો સાથે સાઈકલ ચલાવી કહ્યું કે, સાયકલિંગ માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી પરંત...

માર્ચ 23, 2025 9:12 એ એમ (AM) માર્ચ 23, 2025 9:12 એ એમ (AM)

views 2

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 764 અરજીઓને મંજૂરી આપવામાં આવી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 764 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. PLI લાભાર્થીઓમાં વિવિધ ક્ષેત્રોના 176 MSMEનો સમાવેશ થાય છે.ગયા વર્ષે નવેમ્બર સુધીમાં લગભગ રૂ. 1.61 લાખ કરોડનું વાસ્તવિક રોકાણ નોંધાયું છે.

માર્ચ 23, 2025 8:59 એ એમ (AM) માર્ચ 23, 2025 8:59 એ એમ (AM)

views 3

ભારતે, પુરથી અસરગ્રસ્ત બોત્સ્વાનાને માનવતાવાદી સહાય મોકલી.

ભારતે, પુરથી અસરગ્રસ્ત બોત્સ્વાનાને માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, આવશ્યક દવાઓ, સર્જિકલ પુરવઠો, મચ્છરદાની અને પાણી શુદ્ધિકરણ સહિત લગભગ 10 ટન સહાયનો પ્રથમ હપ્તો બોત્સ્વાના માટે મોકલવામાં આવ્યો છે.આ દરમિયાન, દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં...

માર્ચ 23, 2025 8:57 એ એમ (AM) માર્ચ 23, 2025 8:57 એ એમ (AM)

views 4

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, નાણા પંચે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણા પંચે આગામી 25 વર્ષમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ તૈયાર કરી છે.ચેન્નાઈમાં ચેન્નાઈ સિટીઝન્સ ફોરમને સંબોધતા તેમણે કહ્યું, કુદરતી આફતોના પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શ્રીમતી સીતારમણે કહ્યું કે, અમેરિકાની ટેરિફ નીતિ જેવા બાહ્ય પ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.