મે 1, 2025 9:16 એ એમ (AM)
11
જાતિગત ગણતરી કરાવવાના કેન્દ્રીય મંત્રી મંડળના નિર્ણયને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના રાજકીય અગ્રણીઓએ આવકાર્યો
કેન્દ્રીય મંત્રી મંડળે જાતીગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે.ત્યારે કેબિનેટના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં મીડિયાને જણાવ્યું હતું કે, જાતિગત વસ્તી ગણતરી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારના આ નિર...