રાષ્ટ્રીય

મે 1, 2025 9:16 એ એમ (AM)

views 11

જાતિગત ગણતરી કરાવવાના કેન્દ્રીય મંત્રી મંડળના નિર્ણયને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના રાજકીય અગ્રણીઓએ આવકાર્યો

કેન્દ્રીય મંત્રી મંડળે જાતીગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે.ત્યારે કેબિનેટના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં મીડિયાને જણાવ્યું હતું કે, જાતિગત વસ્તી ગણતરી સંપૂર્ણ પારદર્શિતા સાથે હાથ ધરવામાં આવશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારના આ નિર...

મે 1, 2025 9:12 એ એમ (AM)

views 8

ઓડિયો અને વિઝ્યુઅલ્સના પ્રદર્શનોને વૈશ્વિક મંચ પૂરી પાડનારી વેવ્સ સમિટનું આજે પ્રધાનમંત્રી ઉદઘાટન કરશે

ભારત આજે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025નું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દિવસીય સમિટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ ઓડિયો-વિઝ્યુઅલ અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. 'કનેક્ટિંગ...

મે 1, 2025 9:10 એ એમ (AM)

views 10

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસની આજે ઉજવણી

ગુજરાત આજે તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. ભાષાકીય આધાર પર મુંબઇ રાજ્યથી અલગ થયા બાદ પહેલી મે 1960ના રોજ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાશે.મહારાષ્...

એપ્રિલ 30, 2025 7:52 પી એમ(PM)

views 20

આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી પણ કરવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય.

સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની રાજકીય કાર્યવાહી સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કેન્દ્રીય મુદ્દો ...

એપ્રિલ 30, 2025 7:49 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈમાં ભારતના પ્રથમ WAVES 2025 સમિટનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ભારતના પ્રથમ વિશ્વ દ્રશ્ય, શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન WAVES 2025નું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસની આ સમિટમાં વિશ્વભરનાં સર્જકો, સ્ટાર્ટઅપ્સ, મનોરંજન ક્ષેત્રનાં અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં 90થી વધુ દેશોના...

એપ્રિલ 30, 2025 7:45 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આજથી આરંભ.

અક્ષયતૃતિયાના પાવન પ્રસંગે આજે ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં પૂજા-અ...

એપ્રિલ 30, 2025 2:20 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું આયોજન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. પહલગામ આતંકી હુમલા બાદ મંત્રીમંડળની આ પહેલી બેઠક છે. મંત્રીમંડળની સુરક્ષા કાર્ય સમિતિની બેઠક પણ આજે યોજાય તેવી શક્યતા છે.

એપ્રિલ 30, 2025 2:17 પી એમ(PM)

views 9

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ‘એક દેશ એક ચૂંટણી’ એ સમયની માગ છે.’

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે દિલ્હી યુનિવર્સિટી ખાતે ‘એક દેશ એક ચૂંટણી’ પર સમર્પિત દોડને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આ પ્રસંગે શ્રી પ્રધાને ‘એક દેશ એક ચૂંટણી’ એ સમયની માગ હોવા પર ભાર મુક્યો. તેમણે કહ્યું, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કર...

એપ્રિલ 30, 2025 2:15 પી એમ(PM)

views 6

વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025નો આવતીકાલથી મુંબઈમાં આરંભ થશે.

પહેલું વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 આવતીકાલથી મુંબઈના જિઓ વર્લ્ડ કન્વૅન્શન સેન્ટર ખાતે શરૂ થશે. ચાર દિવસનો આ કાર્યક્રમ શ્રવ્ય, દ્રશ્ય અને મનોરંજન ઉદ્યોગના ભવિષ્ય પર ચર્ચા માટે વૈશ્વિક મંચ પૂરું પાડશે. આ કાર્યક્રમમાં વૈશ્વિક માધ્યમ સંવાદ, ખરીદનારા-વિક્રેતાઓની બેઠક, ઉભરતા સ...

એપ્રિલ 30, 2025 10:12 એ એમ (AM)

views 11

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન વિયેતનામમાં સંયુક્ત રાષ્ટ્ર દિવસ વેસાક 2025 ની ભવ્ય ઉજવણી પ્રસંગે યોજાશે. આ પ્રદર્શન આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશનના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. ભગવાન બુદ્ધના અવશેષોને આજે સા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.