રાષ્ટ્રીય

માર્ચ 23, 2025 8:02 પી એમ(PM) માર્ચ 23, 2025 8:02 પી એમ(PM)

views 3

રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ – શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર – ને શ્રદ્ધાંજલિ અર્પે છે.

રાષ્ટ્ર આજે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ વીર ક્રાંતિકારીઓ - શહીદ-એ-આઝમ ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર - ને શ્રદ્ધાંજલિ અર્પે છે. જેમને 1931માં આજના દિવસે લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓ પર 17 ડિસેમ્બર, 1928ના રોજ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી ...

માર્ચ 23, 2025 8:00 પી એમ(PM) માર્ચ 23, 2025 8:00 પી એમ(PM)

views 2

સુરક્ષા દળોએ આજે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલોમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો.

સુરક્ષા દળોએ આજે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના જંગલોમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે જિલ્લાના ભદ્રવાહના ભાલરા જંગલ વિસ્તારમાં સેનાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આ છુપાવાનું સ્થળ મળી આવ્યું હતું. અને એક પિસ્તોલ...

માર્ચ 23, 2025 7:58 પી એમ(PM) માર્ચ 23, 2025 7:58 પી એમ(PM)

views 3

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી આર ગવઈએ કહ્યું છે કે બધી સમસ્યાઓનો ઉકેલ બંધારણીય પદ્ધતિઓ દ્વારા લાવી શકાય છે.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી આર ગવઈએ કહ્યું છે કે બધી સમસ્યાઓનો ઉકેલ બંધારણીય પદ્ધતિઓ દ્વારા લાવી શકાય છે. આજે ઇમ્ફાલમાં મણિપુર વડીઅદાલતના 12મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકો સાથે હોય ત્યારે ઉકેલો સરળતાથી મળી જાય છે. કેન્દ્રીય કા...

માર્ચ 23, 2025 7:57 પી એમ(PM) માર્ચ 23, 2025 7:57 પી એમ(PM)

views 6

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 22 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 22 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ નક્સલીઓ પર ૧૧ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની નીતિ મુજબ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને 25,000 રૂપિયા પ્રોત્સાહનરૂપે આપવામાં આવ્યા છે.

માર્ચ 23, 2025 7:54 પી એમ(PM) માર્ચ 23, 2025 7:54 પી એમ(PM)

views 2

દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થશે. આ સત્ર 28 માર્ચ સુધી ચાલશે.

દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આવતીકાલથી શરૂ થશે. આ સત્ર 28 માર્ચ સુધી ચાલશે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કામકાજ અંગેનો CAG અહેવાલ આવતીકાલે ગૃહમાં રજૂ કરાશે. અંદાજપત્ર મંગળવારે રજૂ કરવામાં આવશે અને 26 માર્ચે તેના પર ચર્ચા થશે.

માર્ચ 23, 2025 7:52 પી એમ(PM) માર્ચ 23, 2025 7:52 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃત્રિમ બુદ્ધિમત્તા – AI સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેની તાજેતરની વાતચીત હવે અનેક ભાષાઓમાં પોડકાસ્ટ તરીકે ઉપલબ્ધ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૃત્રિમ બુદ્ધિમત્તા - AI સંશોધક લેક્સ ફ્રિડમેન સાથેની તાજેતરની વાતચીત હવે અનેક ભાષાઓમાં પોડકાસ્ટ તરીકે ઉપલબ્ધ છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ વાતચીતને શક્ય તેટલા વ્યાપક શ્રોતાઓ સુધી પહોંચાડવાનો છે.

માર્ચ 23, 2025 7:51 પી એમ(PM) માર્ચ 23, 2025 7:51 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે તેના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ બેંગલુરુમાં સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની ત્રણ દિવસીય બેઠક બાદ જણાવ્યું હતું કે આ પ્રસંગે કોઈ ઔપચારિક ઉજવણી થશે નહીં પરંતુ વિજયાદશમી પર અનેક આ...

માર્ચ 23, 2025 7:49 પી એમ(PM) માર્ચ 23, 2025 7:49 પી એમ(PM)

views 3

ગાઝિયાબાદના હિંડન વિમાનીમથકેથી જમ્મુ માટે હવાઈ સેવા આજથી શરૂ થઈ છે.

ગાઝિયાબાદના હિંડન વિમાનીમથકેથી જમ્મુ માટે હવાઈ સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ ઉડાન આજે સવારે સાડા નવ વાગ્યે હિંડનથી જમ્મુ માટે રવાના થઈ. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા મુસાફરો માટે સરળ બનશે. આ ફ્લાઇટ જમ્મુથી બપોરે 1 વાગ્યે ઉપડશે અને બપોરે અ...

માર્ચ 23, 2025 7:47 પી એમ(PM) માર્ચ 23, 2025 7:47 પી એમ(PM)

views 2

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ સામે આરોપનામું દાખલ કર્યું

રાષ્ટ્રીય તપાસ એજન્સી- NIA એ સપ્ટેમ્બર 2024 માં ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ પર આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ સંધુ અને અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહ...

માર્ચ 23, 2025 7:46 પી એમ(PM) માર્ચ 23, 2025 7:46 પી એમ(PM)

views 2

વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે કહ્યું-આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતીય રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેને ઊર્જા ક્ષેત્રે વ્યાપક સંબંધો વિકસાવવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગઈકાલે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.