રાષ્ટ્રીય

મે 2, 2025 3:19 પી એમ(PM)

views 8

આજે કેદારનાથ ધામના કપાટ ખૂલ્યાં, આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે

ઉત્તરાખંડમાં આવેલા વિશ્વ પ્રખ્યાત તીર્થસ્થળ કેદારનાથ ધામના કપાટ આજે સવારે સાત વાગ્યે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા. આગામી છ મહિના સુધી શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શન કરી શકશે. કપાટ ખૂલતાની સાથે જ હૅલિકૉપ્ટરથી શ્રદ્ધાળુઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને આર્મી બૅન્ડે મધૂર ધૂન વગાડી હતી. આ સ...

મે 2, 2025 3:17 પી એમ(PM)

views 13

દરિયાકિનારો ધરાવતા રાજ્યો અને બંદરો વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દરિયાકિનારાના રાજ્યો અને બંદર શહેરો એ વિકસિત ભારતની વૃદ્ધિમાં મહત્વના કેન્દ્ર બનશે. કેરળમાં દેશના પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કર્યા બાદ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વિઝિન્જમ બંદર નવી આર્થ...

મે 2, 2025 3:15 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી આજે આંધ્રપ્રદેશમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સમગ્ર દેશમાં વૈશ્વિક સ્તરના પાયાનું માળખું તેમજ સંપર્ક સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાને અનુરૂપ આંધ્રપ્રદેશમાં સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું પણ ઉદ...

મે 2, 2025 8:12 એ એમ (AM)

views 9

સર્વોચ્ચ અદાલતે તબીબોને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે તબીબોને દર્દીઓ માટે એક વિશેષ કંપનીની દવાઓ ન લખવા અને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાન વડી અદાલત પહેલા જ આ આદેશ આપી ચૂકી છે. દવા કંપનીઓની મનમાની સાથે સંબંધિત એક અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું, જો સમગ્ર દેશમાં આ નિર્ણયનું પાલન કરાશે તો મહત્વના સુધારા આવી શ...

મે 2, 2025 8:11 એ એમ (AM)

views 13

મુંબઈમાં વેવ્ઝ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલી વખત ગ્લૉબલ મીડિયા ડાયલૉગની યજમાની કરશે

મુંબઈના જિઓ વર્લ્ડ કન્વૅન્શન સેન્ટરમાં વેવ્ઝ શિખર સંમેલનના ભાગરૂપે ભારત આજે પહેલી વખત ગ્લૉબલ મીડિયા ડાયલૉગની યજમાની કરશે. વૈશ્વિક માધ્યમો અને મનોરંજન ક્ષેત્ર સાથે ભારતના જોડાણની દ્રષ્ટિએ આ એક ઘણી મહત્વની ઘટના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ચાર દિવસની પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. માહિતી અને ...

મે 2, 2025 7:55 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી કેરળમાં આજે દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળમાં દેશનું પ્રથમ અર્ધ-સ્વચાલિત વિઝિન્જમ બંદરને દેશને સમર્પિત કરશે. શ્રી મોદી બંદરના સંચાલન ભવનની પણ મુલાકાત લેશે અને નિયંત્રણ પ્રણાલિઓનું નિરીક્ષણ કરશે. જાહેર-ખાનગી ભાગીદારી મૉડલ અંતર્ગત આ બંદરનો વિકાસ કરાશે. વિઝિન્જમ બંદરના પહેલા તબક્કાનું નિર્માણ ડિસેમ્બર 2024માં પૂર...

મે 2, 2025 7:54 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

PM ANDHRA PRADESH પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના અમરાવતીમાં 58 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સમગ્ર દેશમાં વૈશ્વિક સ્તરના પાયાના ઢાંચા તેમજ સંપર્ક સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા અનુરૂપ આંધ્રપ્રદેશમાં સાત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિ...

મે 1, 2025 9:22 એ એમ (AM)

views 11

જમ્મુ અને કાશ્મીરમાં, હજ સમિતિએ આ વર્ષે શ્રીનગરથી હજ યાત્રા માટે રવાના થનારા પ્રથમ બેચ માટે ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું

જમ્મુ અને કાશ્મીરમાં, હજ સમિતિએ આ વર્ષે શ્રીનગરથી હજ યાત્રા માટે રવાના થનારા પ્રથમ બેચ માટે ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, પ્રથમ ફ્લાઇટ ચોથી મેના રોજ ઉડાન ભરશે. આ ફ્લાઇટમાં મુસાફરી કરનારા યાત્રાળુઓને પ્રસ્થાનના દિવસે સવારે 5:00 થી 5:30 વાગ્યાની વચ્ચે શ્રી...

મે 1, 2025 9:20 એ એમ (AM)

views 12

ભારત-ઇજિપ્ત આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની ચોથી બેઠક ઇજિપ્તના કૈરોમાં યોજાઈ હતી

ભારત-ઇજિપ્ત આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથની ચોથી બેઠક ગઈકાલે ઇજિપ્તના કૈરોમાં યોજાઈ હતી. બંને દેશો રાજદૂતોના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બેઠક દરમિયાન ભારત અને ઇજિપ્તે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત ...

મે 1, 2025 9:17 એ એમ (AM)

views 9

પાકિસ્તાન પર એરસ્પેસના ઉપયોગ ઉપર ભારતે પ્રતિબંધ લાદ્યો

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. હવાઈ ક્ષેત્ર બંધ 23મે સુધી અમલમાં રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી કે, આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનમાં નોંધાયેલા, પાકિસ્તાની એરલાઇન્સ દ્વારા સંચાલિત, માલિકીના અથવા ભાડે લીધેલા વિમાનો અથવા લશ્ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.