રાષ્ટ્રીય

મે 4, 2025 6:20 પી એમ(PM)

views 8

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વાહન રસ્તા પરથી લપસીને700 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ત્રણ સૈન્ય જવાનોના મોત થયા છે. વાહનમાં મુસાફરી કરીરહેલા ત્રણેય સૈનિકો ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ સિપાહી અમિતકુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે.  અમારાસંવાદદાતાએ જણાવ્યું છે કે, આ સૈન્ય...

મે 4, 2025 6:18 પી એમ(PM)

views 7

કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે કહ્યું છે કે, જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકેત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં.

કેન્દ્રીયગૃહ રાજ્યમંત્રી બંડી સંજય કુમારે કહ્યું છે કે, જ્યાં સુધી માઓવાદીઓ હથિયાર નહીં મૂકેત્યાં સુધી તેમની સાથે કોઈ વાતચીત થશે નહીં. નિર્દોષ લોકોની હત્યા કરનારાઓ સાથે કોઈવાતચીત થઈ શકશે નહીં.  તેલંગાણાનાકરીમનગર જિલ્લામાં તેમણે કહ્યું કે, માઓવાદીઓએ બાતમીદાર હોવાના બહાને નિર્દોષ આદિવાસીઓનીહત્યા કરી છ...

મે 4, 2025 6:16 પી એમ(PM)

views 8

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી

વાયુસેનાનાવડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેમુલાકાત કરી. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવનીસ્થિતિમાં આ મુલાકાતને  મહત્વપૂર્ણ માનવામાંઆવી રહી છે.

મે 4, 2025 6:13 પી એમ(PM)

views 13

સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન – DRDO એ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુરપરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું

સંરક્ષણસંશોધન અને વિકાસ સંગઠન - DRDO એ ગઈકાલે મધ્યપ્રદેશના શ્યોપુરપરીક્ષણ સ્થળ પરથી સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું.આ એરશીપને લગભગ 17 કિમીની ઊંચાઈએ ઇન્સ્ટ્રુમેન્ટલ પેલોડ સાથે લોન્ચ કરવામાં આવ્યુંહતું. તે ઉત્તર પ્રદેશના આગ્રામાં એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ...

મે 4, 2025 6:11 પી એમ(PM)

views 13

માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારા કલાકાર તરીકે ઉભરી રહ્યો છે.

માહિતીઅને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે, વેવ્સમાં ભાગ લેનાર દરેક સંગીતકાર એક સારાકલાકાર તરીકે ઉભરી રહ્યો છે. તેઓ આજે મુંબઈમાં વેવ્સ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક સત્રનેસંબોધિત કરી રહ્યા હતા. શ્રી જાજુએ જણાવ્યું હતું કે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ-સીઆઈસીમાંભાગ લેનારા તમામ સંગીતકારોએ તેમના પ્રદર્શન દ્વા...

મે 4, 2025 6:06 પી એમ(PM)

views 10

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થકેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008મા સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપનસમારોહમાં હાજરી આપી હતી.

કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી યુનિવર્સિટીના નોર્થકેમ્પસ સ્ટેડિયમ ખાતે આયોજિત સંસ્કૃત ભારતીના 1008મા સંસ્કૃત સંભાષણા શિબિરના સમાપનસમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા, શ્રી શાહે ભારમૂક્યો હતો કે લોકોએ સંસ્કૃત શીખવાની અને તેનો અભ્યાસ કરવાની જરૂર ...

મે 4, 2025 6:04 પી એમ(PM)

views 12

યુવાબાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે. સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ પહેલના ભાગ રૂપે – શિક્ષકો સાથે સાયકલિંગ’ નામના એક ખાસકાર્યક્રમમાં ભાગ લીધો હતો

યુવાબાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે. સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' પહેલના ભાગ રૂપે - શિક્ષકો સાથે સાયકલિંગ' નામના એક ખાસકાર્યક્રમમાં ભાગ લીધો હતો  આ કાર્યક્રમનેસંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, શિક્ષકો વિદ્યાર્થીઓ માટે હીરો જેવા...

મે 4, 2025 6:02 પી એમ(PM)

views 9

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંમમેલન

કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંમમેલન - ICAR દ્વારા વિકસિત ભારતની પ્રથમ બે જીનોમ ઉન્નત ચોખાની જાતોનું વિમોચનકર્યું. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.  તેમણેકહ્યું કે, આ જાતો દેશમાં ચોખાનું ઉત્પાદન વધારશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડશે....

મે 4, 2025 2:30 પી એમ(PM)

views 8

મુંબઈમાં યોજાયેલા વેવ્ઝ સંમેલન 2025નું આજે સમાપન.

મુંબઈમાં યોજાયેલા વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન સંમેલન- વેવ્ઝ 2025નું આજે સમાપન થશે. આજે અંતિમ દિવસે ફિલ્મ નિર્માણ પર કેટલાક સત્ર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ચાર દિવસના આ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ’ વિષયવસ્...

મે 4, 2025 10:00 એ એમ (AM)

views 16

ભારતીય રેલ્વેએ ચાર ધામ યાત્રા માટે ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન શરૂ કરી

ભારતીય રેલ્વેએ ચાર ધામ યાત્રા માટે ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન બદ્રીનાથ, જોશીમઠ, ઋષિકેશ, પુરી, કોણાર્ક, રામેશ્વરમ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત કાશી વિશ્વનાથ, ભીમશંકર, ત્ર્યંબકેશ્વર જેવા અન્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. આ ટ્રેન કુલ આઠ હજાર 425 કિલોમીટરનું અંતર કાપશે. આ ખાસ ટ્રેન આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.