રાષ્ટ્રીય

માર્ચ 26, 2025 9:21 એ એમ (AM) માર્ચ 26, 2025 9:21 એ એમ (AM)

views 4

બેઇજીંગમાં યોજાયેલી બેઠકમાં ભારત-ચીને સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી.

ભારત-ચીન સરહદ અંગે પરામર્શ અને સંકલન માટે કાર્યકારી તંત્ર WMCC ની 33મી બેઠક ગઈકાલે ચીનના બેઇજિંગમાં યોજાઈ હતી.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ બેઠકમાં ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રાલયે જણાવ્યું કે, બંને પક્ષો આ માટે...

માર્ચ 25, 2025 6:56 પી એમ(PM) માર્ચ 25, 2025 6:56 પી એમ(PM)

views 3

તમિલનાડુમાં SC વિદ્યાર્થી પર થયેલા હુમલા અંગે NHRCએ રિપોર્ટ માંગ્યો છે

રાષ્ટ્રીય માનવ અધિકારી પંચ- N.H.R.C.એ 11-મા ધોરણના વિદ્યાર્થી પર હુમલા અંગે તમિલનાડુના રાજ્ય પોલીસ વડા- D.G.P. અને થૂથૂકુડીના જિલ્લા કલેક્ટરને નૉટિસ આપી છે. પંચે એકમીડિયા અહેવાલને ધ્યાનમાં લીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અનુસૂચિતજાતિના વિદ્યાર્થી પર બસમાં પ્રવાસ દરમિયાન અન્ય જ્ઞાતિના લોકોએ સ...

માર્ચ 25, 2025 6:54 પી એમ(PM) માર્ચ 25, 2025 6:54 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની નીતિઓના કારણે જમ્મુ-કાશ્મીરમાંથી અલગાવવાદનો સંપૂર્ણપણે અંત આવ્યો છે. શ્રી શાહે કહ્યું, હૂર્રિયતના બે જૂથે અલગાવવાદ સાથે તમામ પ્રકારના સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છ...

માર્ચ 25, 2025 6:36 પી એમ(PM) માર્ચ 25, 2025 6:36 પી એમ(PM)

views 1

રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાન સુધારા ખરડો 2024 પર આજે ચર્ચા શરૂ થઈ

રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાન સુધારા ખરડો 2024 પર આજે ચર્ચા શરૂ થઈ. ચર્ચાનો પ્રારંભ કરતા કૉંગ્રેસના નીરજ ડાંગીએ કહ્યું, આ ખરડામાં પીએમ કેર્સ ફંડ કે તેના ઉપયોગ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ટિપ્પણી પર સત્તાપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.ભાજપના બ્રિજલાલે કહ્યું, આપત્તિ વ્યવસ્થાપનની મુખ્ય જવાબદારી રાજ્ય...

માર્ચ 25, 2025 6:34 પી એમ(PM) માર્ચ 25, 2025 6:34 પી એમ(PM)

views 3

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં બૉયલર વિધેયક 2024ને વિચાર અને પસાર કરવા રજૂ કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં બૉયલર વિધેયક 2024ને વિચાર અને પસાર કરવા રજૂ કર્યું. આ બૉઈલર અધિનિયમ, 1923ને રદ કરે છે. આ વિધેયકમાં બૉયલરના નિયમન, વરાળ બૉયલરના વિસ્ફોટના જોખમથી લોકોના જીવ અને મિલકતની સલામતી માટે જોગવાઈ કરવામાં આવી છે.તેમાં દેશમાં બૉયલરના નિર્માણ અને ઉપયો...

માર્ચ 25, 2025 6:32 પી એમ(PM) માર્ચ 25, 2025 6:32 પી એમ(PM)

views 2

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખાગુપ્તાએ કહ્યું: ‘મહિલાઓની સલામતી માટે 50 હજાર CCTV કૅમેરા લગાવાશે.

દિલ્હીનાં મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. દિલ્હીમાં નવી રચાયેલી ભાજપની સરકારનું આ પહેલું અંદાજપત્ર છે. અંદાજપત્ર રજૂ કરતાં સુશ્રી ગુપ્તાએ જાહેરાત કરી કે, અંદાજપત્રમાં 28 હજાર કરોડ રૂપિયાથી વધુના મ...

માર્ચ 25, 2025 7:24 પી એમ(PM) માર્ચ 25, 2025 7:24 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું: ‘વર્ષ 2047સુધીમાં ભારતને આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે

ભારતને વર્ષ 2047 સુધી આત્મનિર્ભર દેશ બનાવવામાં લઘુમતી સમુદાયનું યોગદાન મહત્વનું હશે. લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ આજે નવી દિલ્હીમાં લઘુમતીઓના એક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે લઘુમતી સમુદાયના શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો.       શ્રી રિ...

માર્ચ 25, 2025 6:28 પી એમ(PM) માર્ચ 25, 2025 6:28 પી એમ(PM)

views 3

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનીતિન ગડકરીએ કહ્યું: ‘દેશમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 60 ટકાથી વધુ 18થી 45 વર્ષ સુધીના હોય છે.’ શ્રી ગડકરી આજે નવી દિલ્હીમાં માર્ગ સલામતી પર A.M.C.H.A.M.ના ટેક્નોલૉજી હસ્તક્ષેપઃ યુએસ-ઇન્ડિયા ભાગીદારી વિષય પર યોજાયેલા કાર્યક્રમને સંબોધી ...

માર્ચ 25, 2025 6:26 પી એમ(PM) માર્ચ 25, 2025 6:26 પી એમ(PM)

views 7

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ સંમેલન મુંબઈમાં પહેલી મે-થી ચાર મે સુધી યોજાશે. સોશિયલ મીડિયા સંદેશમાં અક્ષય કુમારે આ સંમેલનના આયોજનને મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક...

માર્ચ 25, 2025 7:26 પી એમ(PM) માર્ચ 25, 2025 7:26 પી એમ(PM)

views 7

લોકસભાએ આજે નાણાવિધેયક, 2025ને પસાર કર્યું છે

લોકસભાએ આજે નાણાવિધેયક, 2025ને પસાર કર્યું છે. આ વિધેયકનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારના નાણાકીય પ્રસ્તાવોને અમલમાં મુકવાનો છે. નાણા વિધેયક પર ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું: ‘વિધેયકમાં કરદાતાઓને સન્માન આપવા અને વ્યવસાયની સરળતા માટે કરમાં રાહત અપાઈ ...