રાષ્ટ્રીય

માર્ચ 26, 2025 7:42 પી એમ(PM) માર્ચ 26, 2025 7:42 પી એમ(PM)

views 8

સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર

સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો છે. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે. જોકે, લોકસભામાં આ વિધેયક પહેલા જ પસાર થઈ ગયું છે. જ્યારે લોકસભામાં આજે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર કરાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ચર્ચાનો જવાબ આપતાં કહ્યું, સરકારે દેશમાં બૅન...

માર્ચ 26, 2025 7:39 પી એમ(PM) માર્ચ 26, 2025 7:39 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકારે 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી : ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ભારતીય સાયબર ગુના સમન્વિત કેન્દ્રના અહેવાલ બાદ એક હજાર 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી છે. લોકસભામાં આજે પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, સટ્ટાબાજી અને જુગાર રાજ્ય યાદીનો ભાગ છે અને રાજ્ય સરકાર પાસે તેના માટે કાયદાકીય ...

માર્ચ 26, 2025 7:31 પી એમ(PM) માર્ચ 26, 2025 7:31 પી એમ(PM)

views 2

આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું, આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પંચને તાજેતરમાં જાહેર વર્ષ 2025ના વાર્ષિક અહેવાલના નિષ્કર્ષોને ફગાવતા કહ્યું, પંચ પક્ષપાતભર્યો અને રાજનીતિથી પ્રેરિત મૂલ્યાંકન જારી કરવાની તેન...

માર્ચ 26, 2025 7:01 પી એમ(PM) માર્ચ 26, 2025 7:01 પી એમ(PM)

views 2

કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે

કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે.આ હરાજીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતર-રાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિક કરવાનો છે, જેનાથી ઊર્જા અને ઔદ્યો...

માર્ચ 26, 2025 6:49 પી એમ(PM) માર્ચ 26, 2025 6:49 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું,પુરુષોને રેગુ ટીમે ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. શ્રી મોદીએ સાત ચંદ્રક જીતનારી ભારતીય ટીમની પ્રશંસા પણ કરી હત...

માર્ચ 26, 2025 6:48 પી એમ(PM) માર્ચ 26, 2025 6:48 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામ...

માર્ચ 26, 2025 6:40 પી એમ(PM) માર્ચ 26, 2025 6:40 પી એમ(PM)

views 3

આંતર-રાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાએ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં રામાયણ કૉન્કલેવનું આયોજન કર્યું

આંતર-રાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાએ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં રામાયણ કૉન્કલેવનું આયોજન કર્યું. બિકાનેર વિશ્વ-વિદ્યાલયના કુલપતિ પ્રૉફેસર મનોજ દિક્ષિતઅને ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં કુલપતિ પ્રૉફેસર નીરજા ગુપ્તા સહિત વિખ્યાત નિષ્ણાતોએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી આ કૉન્કલેવને સંબોધિ...

માર્ચ 26, 2025 6:30 પી એમ(PM) માર્ચ 26, 2025 6:30 પી એમ(PM)

views 4

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું. આ ખરડામાં ભારતીય રિઝર્વ બૅન્ક અધિનિયમ 1934, બૅન્કિંગ નિયમન અધિનિયમ 1949, ભારતીય સ્ટેટ બૅન્ક અધિનિયમ 1955,બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાંતર અધિનિયમ 1970 તેમ જ બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાં...

માર્ચ 26, 2025 6:27 પી એમ(PM) માર્ચ 26, 2025 6:27 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાના સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિક્રિયા આપતા એ વાત પર ભાર આપ્યો કે, પાયાના સ્તરે પ્રયાસોની વધતી ગતિ સ્વસ્થ અને ક્ષય મુક્ત ભારત મ...

માર્ચ 26, 2025 2:11 પી એમ(PM) માર્ચ 26, 2025 2:11 પી એમ(PM)

views 2

હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદનાં બે પોલિસકર્મી અને એક ખાનગી ડ્રાઇવરનાં મોતઃ પીએસઆઇને ગંભીર ઈજા

ગુજરાત પોલીસના વાહનને હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અકસ્માતમાં બે પોલિસકર્મી અને એક ખાનગી ડ્રાઇવરનાં મોત થયા છે. જ્યારે એક પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થયા છે. ડબવાલીના વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતાં પોલિસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ખાનગી ડ્રાઇવર એમ ત્રણનાં મોત થયા છે. રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપ...