રાષ્ટ્રીય

મે 8, 2025 9:11 એ એમ (AM)

views 11

ભારત અને પાકિસ્તાન તણવા વચ્ચે ઇરાનના વિદેશ મંત્રી ભારતની બે દિવસની મુલાકાતે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી ડૉ. અબ્બાસ અરાઘચી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારત અને ઈરાન વચ્ચે 20મી સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. ગયા વર્ષે ઓગસ્ટમાં ઈરાનના વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી ડૉ. અરાઘચીની આ ભારતની પહેલી મુલાકા...

મે 7, 2025 6:47 પી એમ(PM)

views 8

પાકિસ્તાની સેનાની ચોકી તરફથી ગઈકાલે રાતથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને તંગધારમાં કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરાયો

પાકિસ્તાની સેનાની ચોકી તરફથી ગઈકાલે રાતથી જમ્મુ-કાશ્મીરના પૂંછ અને તંગધારમાં કેટલાક વિસ્તારમાં ગોળીબાર કરાયો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું, આહુમલામાં 15 નાગરિકના મોત અને 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.

મે 7, 2025 6:51 પી એમ(PM)

views 11

ભારતીય સૈન્ય-એ ‘ઑપરેશન સિંદૂર’ ચલાવીને નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોએ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ પોતાની વીરતા અને સાહસનોપરિચય આપીને ઇતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું, સશસ્ત્ર દળોએ ઑપરેશન દરમિયાન ચોકસાઈ,સતર્કતા અને સંવેદનશીલ થઈને કામ કર્યું. તેમજ આયોજનપૂર્વક વ્યૂહરચના મુજબ,નિર્ધારિત લક્ષ્યનો નાશ કર્યો.(BYTE- RAJNATH SINGH BY...

મે 7, 2025 6:43 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અધ્યક્ષતામાં સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો અને મુખ્યસચિવો સાથે બેઠક યોજાઈ

ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અધ્યક્ષતામાં આજે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ, પોલીસ મહાનિદેશકો અને મુખ્યસચિવો સાથે બેઠક યોજાઈ. બેઠકમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત,ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને લદ્દાખતેમજ જમ્મુ-કાશ્મીરન...

મે 7, 2025 6:42 પી એમ(PM)

views 15

કેન્દ્રીય મંત્રીમંડળે દેશની પાંચ I.I.T.ના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીયમંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થા- I.T.I. માટેરાષ્ટ્રીય યોજનાને વધુ સુદ્રઢ અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતાકેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે. આ યોજના 1 હજાર સરકારી ITIને કેન્દ્ર તરીકે વધુ સુદ્રઢ એટલે કે, અપગ્રેડ કરવા અને 5રાષ્ટ્રીય કૌ...

મે 7, 2025 6:40 પી એમ(PM)

views 16

ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર બાદ વૈશ્વિક સમુદાયે ભારતસાથે એકતા દર્શાવી

ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર બાદ વૈશ્વિક સમુદાયે ભારતસાથે એકતા દર્શાવી છે.        ઈઝરાયેલેઆતંકવાદ સામે ભારતના આત્મરક્ષા અધિકારનું સમર્થન કર્યું છે. ભારતમાં ઈઝરાયેલનારાજદૂત રૂવેન અઝારે એક્સ પર એક સંદેશમાં કહ્યું, ઈઝરાયેલ ભારતનું કરે છે. આતંકવાદીઓનેએ જાણ હોવી જોઈએ કે, નિર્દોષ લોકો સામે જઘન્ય કૃત્ય કરીન...

મે 7, 2025 6:39 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે રાષ્ટ્રપતિ ભવનખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભારત દ્વારાપાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર POJK-માં આતંકી ઠેકાણા પર ઑપરેશન સિંદૂર પાર પાડ્યાના થોડા કલાકોબાદ યોજાઈ.      એક સોશિયલમીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્ય...

મે 7, 2025 6:38 પી એમ(PM)

views 11

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 22માઓવાદી ઠાર મરાયા છે. રાજ્યના બિજાપુર જિલ્લામાં કરગુટા પહાળો પર આજે સવારે આઅથડામણ શરૂ થઈ હતી. આ કાર્યવાહીમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ- CRPF, જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ અને પોલીસ સહિત વિવિધસુરક્ષાદળ સામેલ હતા. પોલીસ અને CRPFનાવરિષ્ઠ અધિકારી સવ...

મે 7, 2025 3:02 પી એમ(PM)

views 10

‘ઓપરેશન સિંદુર’ હેઠળ પાકિસ્તાનનાં નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ: 70થી વધુ ત્રાસવાદીઓનાં મોત.

પહલગામમાં આતંકવાદી હૂમલાનાં 15 દિવસ બાદ ભારતીય સૈન્યએ ગઈ મધરાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીર-POKમાં હવાઈ હૂમલા કરીને આતંકવાદીઓનાં નવ ઠેકાણા નષ્ટ કર્યા હતા. રાત્રે એક વાગીને પાંચ મિનિટથી એક વાગીને 30 મિનિટ સુધી ચાલેલા આ હૂમલામાં 70થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ન...

મે 7, 2025 3:00 પી એમ(PM)

views 9

ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ આ મહિનાની 10મી તારીખ સુધી રદ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ચાર્જ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.