રાષ્ટ્રીય

મે 9, 2025 7:33 પી એમ(PM)

views 9

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. શ્રી ચૌહાણે નાગરિકોને કોઈ પણ કટોકટી સ્થિતિમાં શાંત રહેવા આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે શ્રી ચૌહાણે કહ્યું, સરકાર જમ્મુ-કાશ્મીર અને પંજાબ રાજ્ય સાથે ચર્ચા કરીને સ્થિતિ મુજબ, બીજ અને રોપાની સામગ્રીની વ્યવસ...

મે 9, 2025 2:25 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાની ત્રણેય પાંખના વડાઓ સાથે બેઠક યોજી

પાકિસ્તાને ગઈરાત્રે જમ્મુ, પંજાબ અને રાજસ્થાન સરહદે સૈન્ય મથકો પર હુમલાનાં પ્રયાસને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. સશસ્ત્ર દળોએ જણાવ્યું, આ હુમલાઓમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પંજાબમાં પઠાણકોટ, જલંધર, અમૃતસર અને બઠિન્ડામાં કેટલાક વ્યૂહાત્મક સ્થળ પર હુમલો કરવાનાં પ્રયાસને સશસ્ત્ર દળોએ નિષ્ફળ બનાવ્યો હતો....

મે 9, 2025 2:28 પી એમ(PM)

views 8

BSFએ જમ્મુ- કાશ્મીરના સામ્બામાં સાત આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

સરહદ સુરક્ષા દળ-BSFના જવાનોએ જમ્મુ અને કાશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સાત આતંકવાદીઓને ઠાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. બીએસએફના સૂત્રોએ જણાવ્યું પાકિસ્તાની રેન્જર્સની મદદ સાથે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથે સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની ભારતીય બાજુએ ઘૂસણ...

મે 9, 2025 8:43 એ એમ (AM)

views 7

પાકિસ્તાનના આક્રમણને પગલે ગુજરાત સહિત દેશનાં 24 વિમાનમથકો નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા

પાકિસ્તાન તરફથી થયેલા આક્રમણને ધ્યાનમાં રાખીને કિશનગઢ, ભુંતર અને લુધિયાણા સહિતનાં 24 હવાઇમથકો બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં અનેક હવાઇમથકોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજ, કેશોદ, જામનગર અને મુન્દ્...

મે 9, 2025 8:47 એ એમ (AM)

views 11

ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓ ધ્વસ્થ કરી

ભારતીય સશસ્ત્ર દળોએ ગઈકાલે પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. પાકિસ્તાને ગુરુવારે ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ...

મે 9, 2025 8:30 એ એમ (AM)

views 10

પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, ગુજરાત અને રાજસ્થાન સરહદે કરેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યાં

પાકિસ્તાન દ્વારા જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાંક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલાઓને ભારતે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે, આ હૂમલાઓમાં ભારતને કો...

મે 8, 2025 7:38 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી, કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશાવ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો. રાષ્ટ્રીય સજ્જતા અને આંતર-મંત્રાલય સંકલનની સમીક્ષા કરવા માટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રી મોદીએ સતત સતર્કતા, સંસ્થાકીય...

મે 8, 2025 7:36 પી એમ(PM)

views 9

ભારતીય સશસ્ત્ર દળોએ આજે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી

ભારતીય સશસ્ત્ર દળોએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી પ્રતિક્રિયા આપવામાં આવી છે.પાકિસ્તાને...

મે 8, 2025 7:35 પી એમ(PM)

views 9

અટલ પેન્શન યોજનાએ સાડા સાત કરોડથી વધુ ગ્રાહકો અને 46 હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું.

અટલ પેન્શન યોજના એ એપ્રિલ 2025 સુધીમાં 7.65 કરોડ ગ્રાહકો અને લગભગ 46 હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અટલ પેન્શન યોજના એ ભારતના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નિવૃત્તિ સુનિશ્ચિત કરી છે, જેમાં નોંધપાત્ર 48 ટકા ગ્રાહકો મહિલાઓ છે. આ યોજના યોગદાનના આધારે એક હજારથી પાંચ ...

મે 8, 2025 7:12 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી કરી

આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.