માર્ચ 27, 2025 8:10 પી એમ(PM) માર્ચ 27, 2025 8:10 પી એમ(PM)
2
કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે.
કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગુરુવારે જારી કરાયેલા એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું હતું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી ર...