રાષ્ટ્રીય

માર્ચ 27, 2025 8:10 પી એમ(PM) માર્ચ 27, 2025 8:10 પી એમ(PM)

views 2

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે.

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગુરુવારે જારી કરાયેલા એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું હતું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી ર...

માર્ચ 27, 2025 8:07 પી એમ(PM) માર્ચ 27, 2025 8:07 પી એમ(PM)

views 2

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ, એકથી પાંચ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ, એકથી પાંચ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. તેઓ આગ્રા, મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ”રાષ્ટ્રપતિ બોરિક પહેલી એપ્રિલે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે, જેમાં...

માર્ચ 27, 2025 8:05 પી એમ(PM) માર્ચ 27, 2025 8:05 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે. અગાઉ હુરિયત સાથે જોડાયેલા J&K તહરીકી ઇસ્તેકલ અને J&K તહરીક-એ-ઇસ્તેકામતના અલગતાવાદનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. બંને જૂથોના આ નિર્ણયનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ...

માર્ચ 27, 2025 8:04 પી એમ(PM) માર્ચ 27, 2025 8:04 પી એમ(PM)

views 6

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલનો વિરોધ કરતો રાજ્ય વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલનો વિરોધ કરતો રાજ્ય વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવમાં બિલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે તે વક્ફ બોર્ડની સત્તાઓને નબળી પાડશે અને મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડશે. ભાજપ અન...

માર્ચ 27, 2025 8:24 પી એમ(PM) માર્ચ 27, 2025 8:24 પી એમ(PM)

views 1

દેશના ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાના ઉદેશ સાથે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ,2025 રજૂ

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, 2025 રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય દેશમાં ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. આ બિલ, જ્યારે લાગુ થશે, ત્યારે તે વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સાથે સંકળાયેલા ચાર હાલના કાયદાઓનું સ્થાન લેશે - ફોરેનર્સ એક્ટ, 1946, ...

માર્ચ 27, 2025 7:55 પી એમ(PM) માર્ચ 27, 2025 7:55 પી એમ(PM)

views 1

કેન્દ્ર સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત ‘સહકાર’ ટેક્સી શરૂ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત 'સહકાર' ટેક્સી શરૂ કરશે. લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા, શ્રી શાહે કહ્યું કે આ પહેલ સહકાર સે સમૃદ્ધિની સાથે સુસંગત છે. તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે આગામી મહિનાઓમાં વિશાળ સ્વરૂપે સહકારી ટેક્સી સેવા ...

માર્ચ 27, 2025 7:53 પી એમ(PM) માર્ચ 27, 2025 7:53 પી એમ(PM)

views 3

લઘુતમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તેવી રાજ્ય સરકારો તકેદારી રાખવા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું સૂચન

લઘુતમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તે માટે રાજ્ય સરકારો તકેદારી રાખ તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું. ભારત સરકાર કેન્દ્રીય નોડલ એજન્સીઓ મારફતે ખેડૂતો પાસેથી 100 ટકા તુવેરની ખરીદી કરવા માટે કટિબદ્ધ છે તેમ પણ કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું હતું. ખરીફ 2024-25 સીઝન દરમિયાન...

માર્ચ 27, 2025 2:27 પી એમ(PM) માર્ચ 27, 2025 2:27 પી એમ(PM)

views 4

પંજાબમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે શ્રી આનંદપુર સાહિબના ઝજ્જર-બચૌલી વન્યજીવ અભયારણ્યને ઇકો-ટુરિઝમ અને રાજ્યમાં પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવવાની યોજના બનાવી છે

પંજાબમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે શ્રી આનંદપુર સાહિબના ઝજ્જર-બચૌલી વન્યજીવ અભયારણ્યને ઇકો-ટુરિઝમ અને રાજ્યમાં પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવવાની યોજના બનાવી છે. 2025-26 વર્ષ માટે ગઈકાલે રજૂ કરાયેલા રાજ્યના અંદાજપત્રમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાંગલને પં...

માર્ચ 27, 2025 2:25 પી એમ(PM) માર્ચ 27, 2025 2:25 પી એમ(PM)

views 3

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવ...

માર્ચ 27, 2025 2:18 પી એમ(PM) માર્ચ 27, 2025 2:18 પી એમ(PM)

views 5

છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે

છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કથુઆના રાજબાગ પોલિસ સ્ટેશન હેઠળનાં સુફૈન જંગલ વિસ્તારમાં ઉગ્રવાદીઓ સાથે સંપર્ક પુનઃ પ્રસ્થાપિત થયો છે. પ્રારંભમાં હિરાનગર તાલુકાના સાન્યાલ ગા...