રાષ્ટ્રીય

માર્ચ 28, 2025 7:29 પી એમ(PM) માર્ચ 28, 2025 7:29 પી એમ(PM)

views 4

ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટે મંજૂરી આપી

સરકારે આજે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઇલેક્ટ્રોનિક...

માર્ચ 28, 2025 7:25 પી એમ(PM) માર્ચ 28, 2025 7:25 પી એમ(PM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે જશે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, સચિવ જયદીપ મઝુમદારે જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રીની થાઈલેન્ડની ત્રીજી મુલાકાત હશે. પ્રધાનમંત્રી તેમના થાઈ સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વ...

માર્ચ 28, 2025 7:20 પી એમ(PM) માર્ચ 28, 2025 7:20 પી એમ(PM)

views 3

ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9 ટકાનો વધારો થયો

ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ સિમેન્ટ, ખાતરો, સ્ટીલ, વીજળી, કોલસો અને રિફાઇનરીના ઉત્પાદન સહિતના આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છમાં થયેલા વધારાને કારણે થઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ ડેટા અનુસાર, સિમેન્ટ ઉત્પાદનમાં 10.5 ટકાનો વધારો થયો છે, ખાતરો...

માર્ચ 28, 2025 7:16 પી એમ(PM) માર્ચ 28, 2025 7:16 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામાજિક સુખા...

માર્ચ 28, 2025 6:49 પી એમ(PM) માર્ચ 28, 2025 6:49 પી એમ(PM)

views 5

આયુષ્માન ભારત હેઠળ ૮.૯ કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મંજૂરી: આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલી માર્ચ સુધીમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે  8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઇ છે. લોકસભામાં એક જવાબમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશા...

માર્ચ 28, 2025 6:39 પી એમ(PM) માર્ચ 28, 2025 6:39 પી એમ(PM)

views 37

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે, જે ફી 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી વધારી છે.ગ્રાહકો તેમની પોતાની બેંકના ATM માંથી દર મહિને પાંચ મફત વ્યવહારો  કરી શકે છે. તેઓ અન્ય બેંકોના ATM માંથી પણ મફત વ્યવહારો કરી શકે  છે.મે...

માર્ચ 28, 2025 6:22 પી એમ(PM) માર્ચ 28, 2025 6:22 પી એમ(PM)

views 17

રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી

રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભા હવે 1 એપ્રિલે  સવારે 11 વાગ્યે મળશે. ખાનગી સભ્યોની કાર્યવાહી અને ખાસ ઉલ્લેખ પૂર્ણ કર્યા પછી, અધ્યક્ષે બેઠકને દિવસભર માટે સ્થગિત કરી હતી  

માર્ચ 28, 2025 6:19 પી એમ(PM) માર્ચ 28, 2025 6:19 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડનાનાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારત તમામ શક્ય સહાય આપવા તૈયાર છે અને વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલ...

માર્ચ 28, 2025 6:10 પી એમ(PM) માર્ચ 28, 2025 6:10 પી એમ(PM)

views 4

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો હતો. નાણાકીય વર્ષ 2025ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળાનો ત્રિમાસિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છેકે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં એપ્રિલ-સપ્ટે...

માર્ચ 28, 2025 2:28 પી એમ(PM) માર્ચ 28, 2025 2:28 પી એમ(PM)

views 3

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલ થી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલ થી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રહેશે. કરદાતાઓને ચાલુ નાણાકી...