રાષ્ટ્રીય

માર્ચ 29, 2025 1:29 પી એમ(PM) માર્ચ 29, 2025 1:29 પી એમ(PM)

views 7

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે : વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત - STEM સ્નાતકો ઊભા કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં યુનિયન ઇન્ટરનેશનલ ડી એડવોકેટના પૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવા અને ઝડપી ન્યાય પહોંચાડવામાં...

માર્ચ 29, 2025 9:11 એ એમ (AM) માર્ચ 29, 2025 9:11 એ એમ (AM)

views 2

આકાશવાણીની યુટ્યુબ ચેનલ – આરાધના નવરાત્રીના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે.

આકાશવાણીની યુટ્યુબ ચેનલ - આરાધના નવરાત્રીના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. આકાશવાણી આવતીકાલથી છ એપ્રિલ સુધી શ્રોતાઓને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે આરાધના ચેનલ દર્શકો માટે નવરાત્રિના સાર વિશે વિશેષ ભક્તિ કાર્યક્રમોની શ્રેણી રજૂ કરશે.

માર્ચ 29, 2025 9:10 એ એમ (AM) માર્ચ 29, 2025 9:10 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂ...

માર્ચ 29, 2025 9:07 એ એમ (AM) માર્ચ 29, 2025 9:07 એ એમ (AM)

views 4

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજથી બે દિવસની બિહારની મુલાકાતે.

ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે બે દિવસની બિહારની મુલાકાતે છે. આ દરમિયાન શ્રી શાહ ગોપાલગંજમાં એક જાહેર સભા અને પટનામાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સાંજે લોકસભા અને રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત પાર્ટીના ને...

માર્ચ 29, 2025 9:05 એ એમ (AM) માર્ચ 29, 2025 9:05 એ એમ (AM)

views 4

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે એક હજાર 604 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજના હેઠળ પાંચ રાજ્યો માટે એક હજાર 604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ નો સમાવેશ છે. સમિતિએ ઓક્ટોબર 2023 દરમ...

માર્ચ 29, 2025 9:02 એ એમ (AM) માર્ચ 29, 2025 9:02 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ-2025નું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ-2025નું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ પરિષદમાં પર્યાવરણીય નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને કાર્યકરોને મહત્વપૂર્ણ પર્યાવરણીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળશે. આ પરિષદનું આયોજન રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ-NGT દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ પરિષ...

માર્ચ 28, 2025 7:29 પી એમ(PM) માર્ચ 28, 2025 7:29 પી એમ(PM)

views 4

ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને કેબિનેટે મંજૂરી આપી

સરકારે આજે દેશમાં ઇલેક્ટ્રોનિક માલના ઉત્પાદનને વેગ આપવા અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ઇલેક્ટ્રોનિક...

માર્ચ 28, 2025 7:25 પી એમ(PM) માર્ચ 28, 2025 7:25 પી એમ(PM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે 3 એપ્રિલે થાઈલેન્ડની બે દિવસીય મુલાકાતે જશે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, સચિવ જયદીપ મઝુમદારે જણાવ્યું હતું કે આ પ્રધાનમંત્રીની થાઈલેન્ડની ત્રીજી મુલાકાત હશે. પ્રધાનમંત્રી તેમના થાઈ સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વ...

માર્ચ 28, 2025 7:20 પી એમ(PM) માર્ચ 28, 2025 7:20 પી એમ(PM)

views 3

ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9 ટકાનો વધારો થયો

ભારતના માળખાગત ઉત્પાદનમાં 2.9 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ સિમેન્ટ, ખાતરો, સ્ટીલ, વીજળી, કોલસો અને રિફાઇનરીના ઉત્પાદન સહિતના આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છમાં થયેલા વધારાને કારણે થઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ ડેટા અનુસાર, સિમેન્ટ ઉત્પાદનમાં 10.5 ટકાનો વધારો થયો છે, ખાતરો...

માર્ચ 28, 2025 7:16 પી એમ(PM) માર્ચ 28, 2025 7:16 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામાજિક સુખા...