રાષ્ટ્રીય

માર્ચ 30, 2025 9:35 એ એમ (AM) માર્ચ 30, 2025 9:35 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપકો ડૉ. કેશવ હેડગેવાર અને માધવરાવ ગોલવલકરને શ્રદ્ધાંજલિ આપશે. શ્રી ગોલવલકરને ગુરુજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ...

માર્ચ 30, 2025 9:34 એ એમ (AM) માર્ચ 30, 2025 9:34 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગ...

માર્ચ 29, 2025 7:18 પી એમ(PM) માર્ચ 29, 2025 7:18 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ એપ પર આ કાર્યક્રમનું પ્રસારણ...

માર્ચ 29, 2025 7:14 પી એમ(PM) માર્ચ 29, 2025 7:14 પી એમ(PM)

views 5

ભારતે મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે

ભારતે મ્યાનમારનાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે. આ અંતર્ગત પંદર ટનની રાહત સામગ્રી લઈને ખાસ વિમાન આજે સવારે યાંગોન વિમાન મથકે પહોંચ્યું હતું. મ્યાનમાર ખાતેનાં ભારતીય રાજદૂતે આ રાહતસામગ્રી સ્વીકારીને મ્યાનમારમાં ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મો...

માર્ચ 29, 2025 7:01 પી એમ(PM) માર્ચ 29, 2025 7:01 પી એમ(PM)

views 4

કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયૂષ ગોયેલે અદાલતો પરનું કેસોનું ભારણ ઘટાડવા ઉદ્યોગ ક્ષેત્રે લવાદની પ્રક્રિયા મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે

કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયૂષ ગોયેલે અદાલતો પરનું કેસોનું ભારણ ઘટાડવા ઉદ્યોગ ક્ષેત્રે લવાદની પ્રક્રિયા મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે. આજે ભારત માટેની આંતરરાષ્ટ્રીય વકીલ પરીષદનાં સંપૂર્ણ સત્રને સંબોધતા શ્રી ગોયેલે કહ્યુંકે, ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા કેસોનાં ભારણ વગરનું અદાલ...

માર્ચ 29, 2025 6:58 પી એમ(PM) માર્ચ 29, 2025 6:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે માર્ચ 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. છત્તીસગઢનાં સુકમા જિલ્લામાં સલામતીદળોનો કાર્યવાહીનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, હિંસા અને શસ્ત્રોથી પરિવર્તન લાવી શકાશે નહીં. પણ શાંતિ  અને વિકાસની મદ...

માર્ચ 29, 2025 3:13 પી એમ(PM) માર્ચ 29, 2025 3:13 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ મુર્મૂએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, આવનારી પેઢીઓ માટે આપણે સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવાની આપણી નૈતિક જવાબદારી છે. આ માટે આપણે પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવી પડશે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન 2025નું ઉદ્ઘાટન કરતાં સુશ્રી મુર્મૂએ આ મુજબ જણાવ્યું. સુશ્રી મુર...

માર્ચ 29, 2025 3:12 પી એમ(PM) માર્ચ 29, 2025 3:12 પી એમ(PM)

views 4

ઇસરો દ્વારા પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર પર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર પર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ પરીક્ષણમાં ઉપગ્રહોમાં વિદ્યુત ગતિશીલતા પ્રણાલીના એકીકરણને સરળ બનાવશે. આ પરીક્ષણ 5.4 કિલોવૉટના શક્તિસ્તરથી એક કક્ષમાં કરાયું હતું, જે અવકાશની વે...

માર્ચ 29, 2025 1:53 પી એમ(PM) માર્ચ 29, 2025 1:53 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે. શ્રી મોદી સવારે નવ વાગ્યે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે. તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષા ભૂમિ જશે. પ્રધાનમંત્રી નાગપુરમાં માઘવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્ર...

માર્ચ 29, 2025 1:52 પી એમ(PM) માર્ચ 29, 2025 1:52 પી એમ(PM)

views 6

ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે.

ભારત-મ્યાનમારમાં હવાઈ દળના વધુ બે વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલશે. રાહત કાર્ય ઓપરેશન બ્રહ્માના ભાગ રૂપે ભારતીય વિમાનો ટૂંક સમયમાં હિંડોન એરફોર્સ સ્ટેશનથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. દરમિયાન ભારતીય વાયુસેનાનું C-130J વિમાન, 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે...