રાષ્ટ્રીય

મે 14, 2025 2:14 પી એમ(PM)

views 7

ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નવા નામકરણ સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો

અરૂણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોને નવા નામ આપવાનાં ચીનનાં સતત પાયાવિહોણા અને હાસ્યાસ્પદ પ્રયાસને ભારતે સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, આવા પગલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ભારતના સુસંગત અને સૈદ્ધાંતિક વલણના પ્રત્યક્ષ વિરોધમાં છે. શ્રી ...

મે 14, 2025 2:12 પી એમ(PM)

views 8

અજાણતા પાકિસ્તાની હદમાં જતા રહેલા BSFના જવાન ભારત હેમખેમ પરત ફર્યા

ગત 23 એપ્રિલના રોજ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા બાદ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ધરપકડ કરાયેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાન, પૂર્ણમ કુમાર શો, આજે સવારે પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. BSF ના સૂત્રોએ અમારા જલંધર સંવાદદાતાને આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે શ...

મે 14, 2025 2:11 પી એમ(PM)

views 104

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય સેનાની ત્રણેય પાંખના અદભૂત સાહસ અને સંકલનની પ્રશંસા કરી

ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ અને સૈન્યની ત્રણે પાંખઓના વડાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, લશ્કરના વડા ઉપેન્દ્ર દ્વિવેદી, હવાઈ દળના વડા એર ચીફ માર્શલ એ પી સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઓપરેશન સિંદૂર ...

મે 14, 2025 9:18 એ એમ (AM)

views 21

સરકારે સત્તાવાર રીતે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કર્યો

સરકારે સત્તાવાર રીતે 23 સપ્ટેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે જાહેર કર્યો છે. અગાઉ તેની ઉજવણીમાં ફેરફાર કરીને આયુષ મંત્રાલયે રાજપત્રની સૂચના દ્વારા ફેરફાર કર્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આયુર્વેદને વૈજ્ઞાનિક, પુરાવા આધારિત અને સર્વગ્રાહી દવા પ્રણાલી તરીકે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આયુર્વેદ દિવસન...

મે 14, 2025 9:16 એ એમ (AM)

views 9

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કોલસાની આયાત 9.2 ટકા ઘટી

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન કોલસાની આયાત અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 9.2 ટકા ઘટી છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દેશમાં કોલસાની આયાત 22 કરોડ ટનથી વધુ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં લગભગ 24 કરોડ ટન હતી. મંત્રાલયે ઉમેર્...

મે 14, 2025 9:15 એ એમ (AM)

views 9

રેડ કાર્પેટ અને આકર્ષક ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રેન્ચ રિવેરા ખાતે ઝાકમઝાળ સાથે પ્રારંભ થયો

રેડ કાર્પેટ અને આકર્ષક ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રેન્ચ રિવેરા ખાતે ઝાકમઝાળ સાથે પ્રારંભ થયો છે, વૈશ્વિક સિનેમાની 12 દિવસની ઉજવણીના આ કાર્યક્રમે વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, અભિનેતાઓ અને સિનેમાપ્રેમીઓને એક મંચ પર લાવ્યા છે. સમારંભની શરૂઆત એમેલી બોનિન દ્વારા લીવ વન ડેના ...

મે 14, 2025 9:07 એ એમ (AM)

views 11

ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, એપ્રિલમાં ભારતનો છૂટક ફુગાવો દર 3.16 ટકા થયો

ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે, એપ્રિલમાં ભારતનો છૂટક ફુગાવો દર 3.16 ટકા થયો છે. માર્ચમાં આ દર 3.34 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જુલાઈ, 2019 પછી આ વાર્ષિક ધોરણે સૌથી ઓછો ફુગાવો છે.દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો 2.92 ટકા અને ...

મે 14, 2025 9:06 એ એમ (AM)

views 8

હમાસ પર કરેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં 28 લોકોના મોત

ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 28 લોકો માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી યુદ્ધ વિમાનોએ હોસ્પિટલ પર એક સાથે છ બોમ્બ ફેંક્યા હતા, ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાં...

મે 14, 2025 9:04 એ એમ (AM)

views 7

ભારતે પાકિસ્તાન ઉચ્ચાયોગમાં કામ કરતા પાકિસ્તાની કર્મચારીને 24 કલાકમાં ભારત છોડવા આદેશ કર્યો

ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગમાં કામ કરતા પાકિસ્તાની કર્મચારીને 24 કલાકમાં ભારત છોડવા ગઇકાલે આદેશ કર્યો છે. ભારતને અનુરૂપ ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ આ કર્મચારીને અવાંછિત વ્યક્તિ જાહેર કર્યો છે. પાકિસ્તાન ઉચ્ચાયોગના પ્રતિનિધીને ગઈકાલે તાત્કાલિક અસરથી દેશ છોડવા આદેશ કરાયો છે...

મે 14, 2025 8:34 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું, ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાં ઘૂસીને તેમનો ખાતમો કરવાની ક્ષમતા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્લામાબાદને કડક સંદેશ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં એવુ કોઈ સ્થળ નથી, જ્યાં આતંકવાદીઓ શાંતિથી શ્વાસ લઈ શકે. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે આતંકવાદીઓને તેમના ઘરોમાં ઘૂસીને તેમનો ખાતમો કરવાની ક્ષમતા છે. શ્રી મોદીએ પંજાબના હવાઈ મથક આદમપુરમાં વાયુ યોદ્ધાઓ અને સૈનિકો સાથે વાતચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.