રાષ્ટ્રીય

માર્ચ 31, 2025 6:36 પી એમ(PM) માર્ચ 31, 2025 6:36 પી એમ(PM)

views 3

ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ તિરુચિરાપલ્લી અને જાફના વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરી

ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ તિરુચિરાપલ્લી અને જાફના વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરી છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે. ઇન્ડિગોની અઠવાડિયામાં છ દિવસ ફલાઇટ ઉડાન ભરશે, જે તિરુચિરાપલ્લીથી બપોરે 1.25 વાગ્યે ઉપડશે અને બપોરે 2.25 વાગ્યે જાફના પહોંચશે. જાફનાથી પરત ફરતી ફ્લાઇટ બપોરે 3.10 વાગ...

માર્ચ 31, 2025 6:29 પી એમ(PM) માર્ચ 31, 2025 6:29 પી એમ(PM)

views 8

માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચેલી ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી ,આપત્તિ અને રાહત સહાયમાં સતત કાર્યરત

ગઈકાલે માંડલેમાં ભૂકંપના સ્થળો પર પહોંચ્યા પછી, ભારતની રાહત અને બચાવ ટીમો બચી ગયેલા લોકોની શોધ અને તબીબી ,આપત્તિ અને રાહત સહાયમાં સતત કાર્યરત છે.. મ્યાનમારના યાંગૂનમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, મંડાલે અને યાંગૂનને વધુને વધુ સહાય મળી રહી છે.. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત માંડલે, નાયપિટો,...

માર્ચ 31, 2025 6:25 પી એમ(PM) માર્ચ 31, 2025 6:25 પી એમ(PM)

views 11

બિહાર હોકી ઇન્ડિયાના સહયોગથી મેન્સ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કરશે.

બિહાર હોકી ઇન્ડિયાના સહયોગથી મેન્સ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કરશે. એશિયા કપની આ 12મી આવૃત્તિ હશે. હોકી ઇન્ડિયા અને બિહાર રાજ્ય રમતગમત સત્તામંડળ વચ્ચે પટણામાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર, 2025ની વચ્ચે કરવામાં આવશે. દક્ષિણ કોરિયા, ભારત અને પ...

માર્ચ 31, 2025 6:22 પી એમ(PM) માર્ચ 31, 2025 6:22 પી એમ(PM)

views 2

પંજાબ પોલીસે તરણ તારણમાં એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી 15 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબ પોલીસે તરણ તારણમાં એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરીને તેની પાસેથી 15 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ ડ્ર્ગ્સ માફિયા પાકિસ્તાન અને અમેરિકા સ્થિત ડ્રગ સિંડિકેટ્સ સાથે સંકળાયેલો છે. પંજાબ પોલીસ પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.

માર્ચ 31, 2025 2:18 પી એમ(PM) માર્ચ 31, 2025 2:18 પી એમ(PM)

views 4

દેશની પહેલી હાઈડ્રૉજન ટ્રેન આજે હરિયાણાના જિન્દ-સોનીપત માર્ગ પર દોડશે.

દેશની પહેલી હાઈડ્રૉજન ટ્રેન આજે હરિયાણાના જિન્દ-સોનીપત માર્ગ પર દોડશે. 89 કિલોમીટરના માર્ગ પર આજથી આ ટ્રેનનું ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કૉચ ફેક્ટરી દ્વારા નિર્માણ કરાયેલી આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ છે. તેમજ તે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવામાં સક્ષમ છે. એક હજાર 200 હૉર્સ પાવર...

માર્ચ 31, 2025 2:08 પી એમ(PM) માર્ચ 31, 2025 2:08 પી એમ(PM)

views 3

આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી

આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રધ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી રહ્યા છે. લોકો પોતાનાં સ્વજનોનાં ઘરે જઇને એકબીજાને ભેટ અને મુબારકબાદ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ...

માર્ચ 31, 2025 2:06 પી એમ(PM) માર્ચ 31, 2025 2:06 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, નવરાત્રિ પર દેવી મા-ના આશીર્વાદ ભક્તોમાં સુખ-શાન્તિ અને નવી ઊર્જાનો સંચાર કરે છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ...

માર્ચ 31, 2025 1:58 પી એમ(PM) માર્ચ 31, 2025 1:58 પી એમ(PM)

views 2

ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાંમારના મઠમાં ફસાયેલા 170 સાધુને ઉગારવા NDRFની ટુકડીએ બચાવ કામગીરી હાથ ધરી: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાનમારના 'ઉહ-લા થીન' મઠમાં ફસાયેલા 170 સાધુઓને ઉગારવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRFની ટુકડીએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મંત્રાલયે ઉમેર્યું કે મઠના 2 હજાર સાધુઓ માટે રાહત સામગ્રી રાજ્ય મહાનાયક સમિતિના મહામંત્રીને અપાશે. મંત્રાલયે જણાવ્યું કે,...

માર્ચ 31, 2025 9:54 એ એમ (AM) માર્ચ 31, 2025 9:54 એ એમ (AM)

views 4

ભારતીય વાયુસેના ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે

ભારતીય વાયુસેના આજે ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે.ગ્રીસનાં હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત 12-દિવસની કવાયત, એલિસના ઐતિહાસિક પ્રદેશમાં એન્ડ્રાવિડા એર બેઝ ખાતે યોજાશે, જે 11મી એપ્રિલ સુધી ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાના કાફલામાં Su-30 ફાઇટર્સ અને લડાકુ વિમાનો IL-78 અને C-17નો ...

માર્ચ 31, 2025 9:49 એ એમ (AM) માર્ચ 31, 2025 9:49 એ એમ (AM)

views 4

ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસરે સવારે 10-30 વાગ્યે ખુલશે

ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસરે સવારે 10-30 વાગ્યે ખુલશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ મા ગંગાના શિયાળુ નિવાસ મુખવામાં એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તે જ દિવસે શ્રી યમનોત્રી ધામના કપાટ પણ ખુલશે. શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે અને શ્ર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.