મે 17, 2025 2:25 પી એમ(PM)
7
આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા કેન્દ્ર સરકાર સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે
કેન્દ્ર સરકાર ‘ઑપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન સમર્થક આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે. આ પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદના સભ્યો સહિત મહત્વના સહયોગી દેશની મુલાકાત લેશે. તેમાં વિવિધ રાજકીય પાર્ટીઓના સાંસદ, મુખ્ય રાજ...