રાષ્ટ્રીય

મે 17, 2025 2:25 પી એમ(PM)

views 7

આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા કેન્દ્ર સરકાર સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે

કેન્દ્ર સરકાર ‘ઑપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન સમર્થક આતંકવાદ સામે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરવા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળને વિવિધ દેશમાં મોકલશે. આ પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદના સભ્યો સહિત મહત્વના સહયોગી દેશની મુલાકાત લેશે. તેમાં વિવિધ રાજકીય પાર્ટીઓના સાંસદ, મુખ્ય રાજ...

મે 17, 2025 2:24 પી એમ(PM)

views 12

રાષ્ટ્રીય તપાસ સંસ્થા એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન I.S.I.S.ના સ્લિપર મૉડ્યુલના બે સભ્યોની ધરપકડ કરી

N.I.A – રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન I.S.I.S.ના સ્લિપર મૉડ્યુલના બે સભ્યોની ધરપકડ કરી છે. વર્ષ 2023માં મહારાષ્ટ્રના પુણેમાં I.E.D.ના નિર્માણ અને પરીક્ષણ સાથે જોડાયેલા મામલે આ ધરપકડ કરવામાં આવી છે. N.I.A.-એ જણાવ્યું, આરોપીઓને ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પરત આવતા સમયે મુંબઈ આંતર-ર...

મે 17, 2025 2:22 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ અમારાં સંવાદદાતાનો અહેવાલ.

મે 17, 2025 10:12 એ એમ (AM)

views 5

રેલ્વે બોર્ડે મધ્યપ્રદેશના કરાહી અને સાગમા વચ્ચે એક મહત્વપૂર્ણ નવા રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી

રેલ્વે બોર્ડે મધ્યપ્રદેશના કરાહી અને સાગમા વચ્ચે એક મહત્વપૂર્ણ નવા રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 165 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશમાં રેલ્વેની માળખાગત સુવિધા મજબૂત થશે. આ રેલવે લાઇન લલિતપુર-સિંગરૌલીને હાલની ઇટારસી-માણિકપુર લાઇન સાથે જોડશે.રેલ્વે બોર્ડે જણાવ્યું કે...

મે 17, 2025 10:11 એ એમ (AM)

views 7

ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાને બિરદાવવા દેશભરમાં આગામી 23 મૅ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન

ઑપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાને બિરદાવવા દેશભરમાં આગામી 23 મૅ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં ભાવનગરના શિહોરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગઈકાલે ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું.સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલે તિરંગા યાત્રાને પ્રસ્...

મે 17, 2025 9:29 એ એમ (AM)

views 10

સંયુક્ત રાષ્ટ્રએ આ નાણાકીય વર્ષમાં GDPમાં 6.3 ટકાની વૃદ્ધિ સાથે ભારતને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર જાહેર કર્યું

સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 6.3 ટકાના દરે વૃદ્ધિ પામશે,જે ચીન, અમેરિકા અને યુરોપિયન યુનિયનને પાછળ છોડી દેશે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના “વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને સંભાવના અહેવાલ”માં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2026 સુધી આ સ્થિતિ યથા...

મે 17, 2025 9:28 એ એમ (AM)

views 9

ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરવાના દેશના પ્રયાસને મજબૂત બનાવવા નવું મલ્ટી એજન્સી સેન્ટર શરૂ કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને ઉગ્રવાદ જેવા ગંભીર ખતરાઓનો સામનો કરવાના દેશના પ્રયાસોને મજબૂત બનાવવા એક નવું મલ્ટી એજન્સી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો.નવી દિલ્હીમાં ગઇકાલે આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ શ્રી શાહે કહ્યું, આ સેન્ટર રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા તમામ એજન્સીઓના પ્રયાસને એકી...

મે 17, 2025 8:48 એ એમ (AM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું – આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું - આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ નીતિનો એક ભાગ બની ગઈ છે.ગઈકાલે, ગુજરાતના ભૂજ વાયુદળ મથક ખાતે વાયુસેનાના કર્મચારીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેનું વર્તન જોવા અજમાયશ હેઠળ મૂક્યું છે. પાકિસ્તા...

મે 17, 2025 8:46 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં 708 કરોડ રૂપિયાના જન કલ્યાણકારી યોજનાઑનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ અને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના અનેક વિકાસ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.શ્રી શાહ આવતીકાલે અમદાવાદ અને મહસાણામાં અનેક કા...

મે 16, 2025 7:52 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને વર્ષ 2023 માટે 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કર્યો. 2023 માટેના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે સ્વામી રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ બંને સાહિત્યકારોન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.