રાષ્ટ્રીય

એપ્રિલ 1, 2025 7:49 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:49 પી એમ(PM)

views 3

શેરબજાર સૂચકાંક સેન્સેક્સમાં 1390 પોઇન્ટ અને નિફ્ટીમાં 353 પોઇન્ટનો કડાકો

નવા નાણાકીય વર્ષનાં પ્રથમ દિવસે આજે ભારતીય શેરબજારના સૂચકાંકમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આવતી કાલથી અમેરિકા દ્વારા ટેરિફ લાદતા પહેલાં વૈશ્વિક બજારોમાં નરમાઇનો માહોલ છે, ત્યારે સેન્સેક્સ આજે 1390 પોઇન્ટ ઘટીને 76 હજા પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 353 પોઇન્ટ ઘટીને 23 હજાર 165 પોઇન્ટ પર બંધ રહ્યો હ...

એપ્રિલ 1, 2025 7:48 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:48 પી એમ(PM)

views 3

આવતીકાલે વક્ફ (સુધારા) ખરડો, 2025 લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે

વક્ફ (સુધારા) ખરડો, 2025 આવતીકાલે બપોરે 12 કલાકે લોકસભામાં વિચારણા માટે અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના મંત્રાલયનો પણ હવાલો સંભાળતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંસદ ભવનમાં માધ્યમો સાથેની વાતમાં કહ્યું કે ગૃહમાં ખરડા પર આઠ કલાક ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ...

એપ્રિલ 1, 2025 7:47 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:47 પી એમ(PM)

views 2

ભારત અને ચિલીએ આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓ કરી

ભારત અને ચિલીએ આજે આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓનું આદાનપ્રદાન કર્યું હતું. બંને પક્ષોએ એન્ટાર્કટિકા સહયોગ પર ઇરાદાપત્રનું પણ આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિએલ બોરિક ફૉન્ટ સાથે ભારત-ચિલી સંબંધો મુદ્દે ...

એપ્રિલ 1, 2025 2:04 પી એમ(PM) એપ્રિલ 1, 2025 2:04 પી એમ(PM)

views 4

ઑપરેશન બ્રહ્મા હેઠળ, ભારતીય વાયુસેનાનું C-130-J વિમાન આજે સવારે દિલ્હીથી મ્યાનમારનાં મંડલે માટે રવાના થયું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ઑપરેશન બ્રહ્મા હેઠળ, ભારતીય વાયુસેનાનું C-130-J વિમાન આજે સવારે દિલ્હીથી મ્યાનમારનાં મંડલે માટે રવાના થયું હતું. આ વિમાનમાં 16 ટન આવશ્યક માનવતાવાદી સહાય મોકલવામાં આવી છે. શ્રી જયશંકરે કહ્યું, ભારતીય નૌકાદળનું એક જહાજ INS ઘડિયાળ વિશાખાપટ્ટનમથી 442 મેટ્રિક ટન ...

એપ્રિલ 1, 2025 2:03 પી એમ(PM) એપ્રિલ 1, 2025 2:03 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે ભાર મુક્યો કે, દેશે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 12-થી ઘટાડીને માત્ર છ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. શ્રી શાહે કહ્યું, સરકાર નક્સલવાદ સા...

એપ્રિલ 1, 2025 2:01 પી એમ(PM) એપ્રિલ 1, 2025 2:01 પી એમ(PM)

views 6

ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતનાં વધતાં અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી

ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતનાં વધતાં અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી છે. આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S.ના અભિયાનથી પૃથ્વી પર પર ફર્યાના થોડા દિવસ બાદ ગઈકાલે સંવાદદાતા સંમેલનમાં સુશ્રી વિલિયમ્સે આ વાત કહી હતી.અવકાશથી ભારતને જોવાના પોતાના અદભ...

એપ્રિલ 1, 2025 2:00 પી એમ(PM) એપ્રિલ 1, 2025 2:00 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. તેમણે દિવંગત મહાન શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોષીના એક ભજનને પણ સોશિયલ મીડિયા સંદેશમાં જોડ્યું હતું. આ ભજનમાં કહેવામાં આવ્યું છે કે, દેવીને...

એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM) એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM)

views 3

નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસની વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે

નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસની વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં પરંપરાગત યુવા સંસદની જેમ, આ આયોજન યુવાઓને રાજકારણ અને જાહેર નીતિ સાથે જોડવા સશક્ત મંચ તરીકે કાર્ય કરશે. આનાથી શાસન અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભાગીદારીને પ્રોત્સા...

એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM) એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM)

views 4

ચિલિના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બૉરિક ફૉન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચા

ચિલિના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બૉરિક ફૉન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે અને પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણા યોજાઇ, જેમાં બંને દેશના સંબંધ પર વિસ્તૃત સંવાદ થયો હતો. આજથી ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા શ્રી ગ્રેબિયલે રાજધાનીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાં...

એપ્રિલ 1, 2025 1:57 પી એમ(PM) એપ્રિલ 1, 2025 1:57 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિએ દ્રૌપદી મૂર્મુંએ કહ્યું, ગત નવ દાયકામાં RBIની સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારતીય રિઝર્વ બેંક-RBI એ દેશના ચુકવણી માળખાને સતત આધુનિક બનાવી, એક જીવંત ફિનટેક માળખાને પોષીને ભારતને ડિજિટલ ચુકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે મુંબઈમાં RBIની 90મી વર્ષગાંઠના સમાપન સમારોહમાં સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે છેલ્લા નવ દ...