રાષ્ટ્રીય

એપ્રિલ 5, 2025 2:22 પી એમ(PM) એપ્રિલ 5, 2025 2:22 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગમાં દંતેવાડા જિલ્લામાં આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક મહોત્સવ બસ્તર પંડુમના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ બે દિવસના છત્તીસગઢના પ્રવાસે ગઈકાલે રાયપુર પહોંચ્યા હતા. અમારા સંવાદદાતાએ કહ્યું, શ્રી શાહ રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષ...

એપ્રિલ 5, 2025 9:42 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:42 એ એમ (AM)

views 3

આજે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા

આજે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઇન્ટ એક માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ ન્યુ બ્રિટન પ્રાંતની રાજધાની કિમ્બેથી 194 કિલોમીટર પૂર્વમાં હતું.અમેરિકન સુનામી માહિતી કેન્દ્રએ આ પ્રદેશમાં સુનામીની ચેતવણી જારી કરી છે. પાપુઆ ન્યુ ગિ...

એપ્રિલ 5, 2025 9:40 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:40 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગના દાંતેવાડા જિલ્લામાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે. શ્રી શાહ છત્તીસગઢની બે દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે રાયપુર પહોંચ્યા હતા. શ્રી શાહ આજે રાયપુરમાં નક્સલ વિરોધી કામગીરી અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

એપ્રિલ 5, 2025 9:24 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:24 એ એમ (AM)

views 8

ગુજરાતમાં કચ્છના અખાત પર સ્થિત દીન દયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો

ગુજરાતમાં કચ્છના અખાત પર સ્થિત દીન દયાળ બંદર કંડલાએ નાણાકીય વર્ષ 2024-25માં 150 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહ નિમિત્તે, કંડલા બંદર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં, શિપિંગ...

એપ્રિલ 5, 2025 9:20 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:20 એ એમ (AM)

views 6

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. ગુજરાતના લોથલ ખાતે પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલ બનશે

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં સૌથી વધુ 1600 કી. મી. થી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં છે.દરિયાઈ ઉદ્યોગના મહત્વને દર્શાવવા માટે ગુજરાતના અમદાવાદ નજીક લોથલ ખ...

એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:18 એ એમ (AM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું સામાન્ય નાગરિકો પર કૃત્રિમ-બુધ્ધિમત્તાનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, સામાન્ય નાગરિકો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ તેની નિયમનકારી વ્યવસ્થાના કેન્દ્રમાં હોવો જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા, શ્રી ધનખડે નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તાના દુરુપયોગથી બચાવવા માટે સમજૂતીના અધિકાર અને સ્વાયત્ત નિર્ણયોને પડકા...

એપ્રિલ 5, 2025 9:17 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:17 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. આજની વાતચીત બંને દેશો વચ્ચેના ઊર્જા, વેપાર, સંપર્ક, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ ક્ષેત્રોના સંબંધોને મજબૂત બનાવશે.શ્રી મોદી ગઈકાલે સાંજે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. શ્રી મોદીનુ...

એપ્રિલ 5, 2025 9:16 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:16 એ એમ (AM)

views 3

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી તાશ્કંદમાં 150મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં ભારતનું નેતૃત્વ કરશે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા આજથી ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં શરૂ થઈ રહેલી 150મી આંતર-સંસદીય સંઘની બેઠકમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. શ્રી બિરલા સામાજિક વિકાસ અને ન્યાય માટે સંસદીય કાર્યવાહી પર ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે. ભારતીય પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને સાંસદો ...

એપ્રિલ 4, 2025 4:02 પી એમ(PM) એપ્રિલ 4, 2025 4:02 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ભલાઈને આગળ વધારવા મહત્વપૂર્ણ એવા બિમ્સટેકને મજબૂત કરવા અને તેના જોડાણને ગાઢ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બેંગકોકમાં આયોજિત 6ઠ્ઠી બિમ્સટેક બેઠકમાં પ્રધાનમંત્રીએ સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બિમ્સટેકના સભ્ય દે...

એપ્રિલ 4, 2025 3:19 પી એમ(PM) એપ્રિલ 4, 2025 3:19 પી એમ(PM)

views 5

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન

પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મનોજ કુમારનું આજે સવારે 87 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. પોતાની દેશભક્તિની ફિલ્મો માટે તેઓ ‘ભારત કુમાર’ના નામથી પ્રખ્યાત હતા. દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મનોજ ક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.