રાષ્ટ્રીય

મે 18, 2025 10:13 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂરને ભારતની સુરક્ષા નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિભાવમાં એક ઐતિહાસિક પરિવર્તન હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મો...

મે 18, 2025 9:08 એ એમ (AM)

views 6

આતંકવાદ સામે ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરવા સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિ-નિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે

આતંકવાદ સામેના ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપવા માટે સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિ-નિધિમંડળ વિશ્વના કેટલાક દેશોની મુલાકાત લેશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિનિધિમંડળમાં સમાવિષ્ટ સાંસદો વિશે માહિતી આપી હતી.ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત...

મે 18, 2025 9:07 એ એમ (AM)

views 6

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં સહકાર સંમેલનનું ઉદઘાટન કરશે- અમદાવાદ,મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકા અને મહેસાણાના એક હજાર 500 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આ...

મે 18, 2025 9:05 એ એમ (AM)

views 6

બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી ભારતે નવા નિયંત્રણો લાદયા

વિદેશ વેપાર મહા-નિર્દેશાલયએ બાંગ્લાદેશથી ભારતીય બંદરો પર આવતી કેટલીક વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી નવા નિયંત્રણો લાદયા છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં. બાંગ્લાદેશથી કોઈપણ પ્રકારના રેડીમેડ કપડા જમીન બંદર દ્વારા આયાત કરી શ...

મે 17, 2025 6:37 પી એમ(PM)

views 5

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો. સુરતમાં યોજાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જળ સચંય અભિયાન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત દુર થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. શ્રી...

મે 17, 2025 6:36 પી એમ(PM)

views 5

હરિયાણા પોલીસે હિસારથી યુટ્યુબર જ્યોતિ રાનીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી

હરિયાણા પોલીસે હિસારથી યુટ્યુબર જ્યોતિ રાનીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. હિસારના નાયબ પોલીસ અધિક્ષક કમલજીતે જણાવ્યું હતું કે જ્યોતિના પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કો છે અને તે સોશિયલ મીડિયા દ્વારા ગુપ્ત માહિતી મોકલતી હતી. જ્યોતિએ ચાર વખત પાકિસ્તાનની મુલાકાત લીધી છે. હર...

મે 17, 2025 6:34 પી એમ(PM)

views 9

સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન- FAO એ 2024 માં વધુ ખરાબ થતી વૈશ્વિક ભૂખમરાની કટોકટી અંગે એક અહેવાલ બહાર પાડ્યો

સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન- FAO એ 2024 માં વધુ ખરાબ થતી વૈશ્વિક ભૂખમરાની કટોકટી અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે 53 દેશોમાં 2 કરોડ 95 લાખ લોકો ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. આ આંકડો 2023 ના આંકડા કરતા 1 કરોડ 37 લાખ વધુ છે. સુદાનમાં દુકાળ અને ગાઝા, દક્ષિણ ...

મે 17, 2025 6:33 પી એમ(PM)

views 9

અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો જટિલ અને અંતિમ નિર્ણયથી ઘણી દૂર છે : વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો જટિલ અને અંતિમ નિર્ણયથી ઘણી દૂર છે. શ્રી જયશંકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ટિપ્પણી કરતા આ વાત કહી જેમાં, શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકન માલ પરના તમામ ટેરિફ દૂર કરવાની ઓફર કરી છે. પત્રકારો...

મે 17, 2025 6:32 પી એમ(PM)

views 15

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણમાં શોધખોળ, રોકાણ અને ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું છે. શ્રી ગડકરી બ્રાઝિલના સાઓ પાઉલોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે વૈશ્વિક મંચ પર ભારતનાં વધતા કદનો ઉલ્લેખ કર્યો, જે મજ...

મે 17, 2025 6:31 પી એમ(PM)

views 10

ભારત તેના અવકાશ કાર્યક્રમના 101મા મિશન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા માટે તૈયાર

ભારત તેના અવકાશ કાર્યક્રમના ૧૦૧મા મિશન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા માટે તૈયાર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન - ISRO નું PSLV-C61 રોકેટ આવતીકાલે સવારે ૫ વાગીને ૫૯ મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ, EOS-09 ઉપગ્રહ સાથે ઉડાન ભરશે. આ મિશન હેઠળ, EOS-09 ને સૂર્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.